SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ जीवाभिगमसूत्रे कथमेतदित्याह- काचित् पूर्वविदेहमनुष्यस्त्री अपरविदेहमनुष्यस्त्री वा देशोनपूर्वकोट्यायुःसमन्विता देवकुर्वादौ संहियते, संहृता च सा पूर्वोक्तदृष्टान्तेन देवकुर्वादिव्यपदेशवती जाता, ततः सा देशोनपूर्वकोटिं यावत् जीवित्वा तदनन्तरं मृता सती तत्रैव त्रिपल्योपमायुष्का जन्मगृहीतवती, तत एवं देशोनपूर्वकोटयधिकानि त्रीणि पल्योपमानीति । अनेन संहरणमाश्रित्य जघन्योत्कृष्टावस्थानकालमानप्रदर्शनेन न्यूनान्तर्मुहूर्त्तायुःशेषाया गर्भस्थितस्त्रिया वा संहरणं न भवतीति प्रतिपादितम् अन्यथा जघन्यतोऽन्तर्मुहूर्तता, उत्कर्षतः पूर्वकोट्या देशोनता चापि न स्यादिति । पूर्व समुच्चयाकर्मभूमिकमनुष्यत्रीणामवस्थानं प्रदर्शितम् , साम्प्रतं क्षेत्रविशेषचिन्ता माश्रित्य अकर्मभूमिगतहैमवतादिक्षेत्रस्थितानां मनुष्यस्त्रीणां क्रमेणावस्थानं प्रदर्शयिष्यते, तत्र मनुष्यस्त्री हो अथवा अपर (पश्चिम) विदेह मनुष्य स्त्री हो देशोन पूर्वकोटि आयुवाले देव कुरू आदि में उसका संहरण होजावे, संहत हुई स्त्री पूर्वोक्त मागधदृष्टान्त से देवकुरू आदि की स्त्री कहलाने लगती है, फिर वह वहाँ देशोन पूर्व कोटि तक जीवित रहकर फिर मरकर वहीं तीन पल्योपम की आयुवाली होकर जन्म ग्रहण कर लेवें । इस प्रकार देशोनपूर्वकोटि अधिक तीन पल्योपम का काल सिद्ध हो जाता है। संहरण को लेकर इस जघन्य और उत्कृष्ट अवस्थान कालमान प्रमाणदर्शित करने से कुछ न्यून अन्तर्मुहूत आयु शेष वाली स्त्री का तथा गर्भस्थ स्त्री का संहरण नहीं होता है ऐसा प्रति पादित किया गया है अन्यथा जघन्य से अन्तर्मुहूर्त और उत्कृष्ट से पूर्वकोटि की देशोनता ही सिद्ध नहीं हो सकती है। यह समुच्चय से अकर्मभूमिक मनुष्यस्त्रियों का अवस्थान काल कहा, अब विशेष रूप से क्षेत्र की चिन्ता को लेकर अकर्म भूमिगत जो हैमवत ऐरण्यवत आदि क्षेत्र हैं उनमें रही हुई પૂર્વવિદેહની મનુષ્ય સ્ત્રી હોય અથવા અપર (પશ્ચિમ) વિદેહની મનુષ્ય સ્ત્રી હોય અને દેશનપૂર્વકેટિ ના આયુષ્યવાળા દેવકુરૂ વિગેરેમાં તેનું સંહરણ થઈ જાય, સંહરણ થયેલી તે સ્ત્રી પહેલા કહેલ મગધના દષ્ટાંત થી દેવમુરૂ વિગેરેની સ્ત્રી કહેવાય છે. તે પછી તે ત્યાં દેશનપૂર્વ કોટિસુધી જીવતી રહીને તે પછી મરીને ત્યાં જ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળામાં થઈને જન્મ ધારણ કરીલે એ રીતે દેશના પૂર્વ કેટિ અધિક ત્રણ પલ્યોપમનો કાળ સિદ્ધ थई लय छे. સંહરણ ને લઈને આ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવસ્થાન કાળમાન પ્રમાણ દેખાડવાથી કંઈક ન્યૂન અંતર્મુહૂર્ત આયુષ્ય જેનું બાકી રહ્યું હોય તેવી સ્ત્રીનું તથા ગર્ભજ સ્ત્રીનું સંહરણ હોતું નથી. એ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવેલ છે. નહીં તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિનું દેશન પણુંજ સિદ્ધ થઈ શકતું નથી. આ સમુચ્ચયથી અકર્મભૂમિક મનુષ્ય ત્રિાને અવસ્થાન કાળ કહ્યો. હવે વિશેષપણાથી ક્ષેત્રની ચિંતાને લઈને અકર્મભૂમિમાં રહેલ જે હૈમવત, ઐરણ્યવત, હરિવર્ષ રમ્યકવર્ષ, જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy