SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ __ जीवाभिगमसूत्रे अतएव पाश्चात्याः सप्तभवा निरन्तरं भवन्तः संख्येयवर्षायुषः एवोपपद्यन्ते नैकोऽपि असंख्येयवर्षायुः असंख्येयवर्षायुभवान्तरं भूयो मनुष्यभवस्य तिर्यगूभवस्य वा असंभवात् , तत्र यदा उत्कर्षतस्तिर्यस्त्रीवेदसहिताः पाश्चात्याः सप्तापि भवाः पूर्वकोट्यायुषो लभ्यन्ते, अष्टमस्तु भवो देवकुर्वादिषु भवति तदा उत्कर्षतस्त्रीणि पल्योपमाणि पूर्वकोटिपृथक्त्वाभ्यधिकानि तिर्यस्त्रीत्व स्यावस्थानं जायते ॥ समुच्चयतिर्यस्त्रीभवस्थितिमानं प्रदर्श्य सम्प्रति-तिर्यगूविशेषाणां भवस्थितिमान दर्शयितुमाह-'जलयरीए' इत्यादि 'जलयरीए जहन्नेणं-अंतोमुहत्तं' जलचर्याः जघन्येनान्तमुहूतम् 'उक्कोसेणं पुव्वकोडिपहत्तं' उत्कर्षतः पूर्वकोटिपृथक्त्वम् , द्विपूर्व कोटित आरभ्य नव भव अथवा संज्ञिपञ्चेन्द्रियतिर्यश्च का भव इन्हें प्राप्त ही हो जाय ऐसा कोई नियम नही है। क्योंकि निरन्तर रूप से उसकी प्राप्ति होना असम्भव है । इस प्रकार इनके जो पहले के सात भव है वे निरन्तर रूप से होते हुए संख्यात वर्ष की आयुवाले ही होकर उत्पन्न होते हैं, इनमें से एक भी असंख्यात वर्ष की आयुवाला नहीं होता है । और जो असंख्यातवर्ष की आयुवाला आठवां भव होता है इसके बाद पुनः मनुष्यभव या तिर्यग्भव प्राप्त नहीं होता है। इनमें से जब उत्कृष्ट से तिर्यक्स्त्री वेदसहित पिछले सातो भव पूर्वकोटि की आयुवाले ही होते हैं और आठवां भव देवकुरु आदि में होता है तब उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व अधिक तीन पल्योपम तक तिर्यस्त्री का स्त्रीरूपसे लगातार अवस्थान होता है। क्योंकि देवकुरु में उत्कृष्ट से तीन पल्योपम की आयु है इसलिये । अब सूत्रकार तिर्यविशेषों की जो स्त्रियाँ है, उनकी भवस्थिति का प्रमाण प्रकट करते हैं-"जलयरीए जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुवकोडिपुहुत्तं' जलचरी जो તિર્યભવ પણ તેઓને પ્રાપ્ત થઈ જાય છે. એવો કોઈ નિયમ નથી કેમકે-નિરંતરપણાથી તેની પ્રાપ્તિ થવી અસંભવિત છે. આ રીતે તેઓના પહેલાના જે સાત બે છે, તે નિરંતરપણાથી થઈને સંખ્યાતવર્ષની આયુષ્યવાળા જ થઈને ઉત્પન્ન થાય છે. તેમાં એકપણ અસંખ્યાતવર્ષની આયુષ્યવાળા હોતા નથી. અને અસંખ્યાતવર્ષની આયુષ્યવાળે જે આઠમો ભવ છે, તે પછી ફરીથી મનુષ્યભવ અથવા તિર્યભવ પ્રાપ્ત થતું નથી. તેમાં જ્યારે ઉત્કૃષ્ટથી તિર્યસ્ત્રીના વેદ સહિત પાછળા સાતેભવ પૂર્વકેટિની આયુષ્યવાળા જ હોય છે, અને આઠમો ભવ દેવમુરૂ વિગેરેમાં થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ પણાથી પૂર્વ કેટિ પૃથફત્વ અધિક પલ્યોપમ સુધી તિર્યસ્ત્રિી તિર્યસ્ત્રીપણાથી લાગઠ રહે છે. કેમકે-દેવકુરૂમાં ઉત્કૃષ્ટ પણથી ત્રણ પેપમનું આયુષ્ય છે. તેથી તેમ કહેલ છે. હવે સૂત્રકાર તિર્યંગવિશેષેની જે સ્ત્રિ છે, તેઓની ભવસ્થિતિનું પ્રમાણ પ્રગટ કરે छ. “जलयरीए जपणेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुवकोडिपुहुत्तं" यरीपथी २ જીવાભિગમસૂત્રા
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy