SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २६ जीवाभिगमसूत्रे एतावता भिन्ना एव रूपपरमाणवो भिन्नाश्च रसादिपरमाणवः, इति येषां कथनं तन्निराकृतं भवति प्रत्यक्षबाधात् तथाहि-यत्रैव घटादौ रूपपरमाणवः प्रतीयन्ते तेष्वेव सर्वेप्वपि स्पर्शोऽपि उपलभ्यते एव, एवं यत्रैव घृतादौ रसपरमाणवः कर्पूरादिगन्धपरमाणवो वा समुपलभ्यन्ते तेष्वेव घृतकर्पूरादिषु नैरन्तर्येण रूपं स्पर्शश्च उपलब्धिविषयो भवत्येव, अन्यथा एकस्य सत्वेऽपरस्यासत्वे सान्तरास्ते प्रतोयेरन् न च सान्तरास्ते रूपादयः प्रतीयन्ते तस्मादपि अतिरेकः परस्परं रूपादीनामिति । रूपिणश्च ते अजीवाश्च इति रूप्यजीवा स्तेषामभिगमो रूप्यजीवाभिगमः पुद्गलरूपा जीवा इति भावः । पुद्गलानामेव रूपादिमत्तया उपलम्भादिति । रूपि एतावता-जो ऐसा कहते हैं कि रूप परमाणु से भिन्न हैं, रसादि परमाणु भिन्न हैं। सो यह उनका कथन निराकृत हो जाता है। क्योंकि इस प्रकार के कथन में प्रत्यक्ष प्रमाण से बाधा आती है। इसका स्पष्ट विवेचन इस प्रकार से है - जिस घटादि में रूपपरमाणु प्रतीत होते हैं उन्हीं समस्त परमाणुओं में स्पर्श भी उपलब्ध होता हैं, इसी प्रकार जिस घृत आदि पदार्थ में रस परमाणु अथवा कपूर आदि में गन्ध परमाणु पाये जाते हैं उन्ही परमाणुओं में वहां रूप और स्पर्श भी उपलब्धि का विषय होता है। जो ऐसा न माना जाय और ऐसा ही माना जाय कि एक के सद्भाव में ऊपर का असद्भाव रहता है तो उनकी प्रतीति सान्तर रूप से होनी चाहिये, परन्तु रूपादिकों की सान्तररूप से प्रतीति तो होती नहीं है नैरन्तर्यरूप से ही प्रतीति होती है अतः ऐसा ही मानना चाहिये कि जहां एक का सद्भाव है वहां शेष तीन का भी सद्भाव है। रूपी जो अजीव हैं वे रूप्य जीव पदार्थ हैं। इनका जो अभिगम है वह रूप्यजीवाभिगम है। ऐसा यह रूप्य આ કથન દ્વારા “રૂપ પરમાણુ ભિન્ન છે, રસાદિ પરમાણુ ભિન્ન છે.” આ પ્રકારની માન્યતા ધરાવનારા લોકેની માન્યતાનું ખંડન થઈ જાય છે, કારણ કે આ પ્રકારનું કથન સ્વીકારવામાં આવે, તે પ્રત્યક્ષ પ્રમાણમાં જ બાધા આવી જાય છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જે ઘટાદિમાં રૂપ પરમાણુ વિદ્યમાન હોય છે, તે સઘળા પરમાણુઓમાં સ્પર્શન પણ સદભાવ હોય છે. એ જ પ્રમાણે ધી આદિ પદાર્થોમાં રસપરમાણુ વિદ્યમાન હોય છે, અને કપૂર આદિમાં ગંધપરમાણુ વિદ્યમાન હોય છે, તે પદાર્થોના એજ પરમાણુઓમાં રૂપ અને સ્પર્શને પણ સદ્ભાવ હોય છે. જે એવું ન માનવામાં આવે, અને એવું જ માનવામાં આવે કે કેઈ એકને સદ્ભાવ હોય ત્યારે અન્યને અસદુભાવ હોય છે, તે તેમની પ્રતીતિ સાન્તર રૂપે થવી જોઈએ, પરંતુ રૂપાદિકની સાન્તરરૂપે પ્રતીતિ તે થતી નથી, નૈરન્તર્ય રૂપે જ પ્રતીતિ થાય છે. તેથી એવું જ માનવું પડશે કે જ્યાં એકને સદ્ભાવ હોય ત્યાં બાકીના ત્રણેને સદ્ભાવ જ હોય છે. રૂપી પદાર્થો કે જે અજીવ છે, તેમને રૂપ્યજીવ પદાર્થો કહે છે. તેમને જે અભિગમ છે તેને રૂપ્યજીવાભિગમ કહે છે. એ આ રૂપ્યજીવાભિગમ પુલ અજીવ રૂપ હોય છે. એટલે કે પુદ્ગલ રૂપ અજીવ જ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy