SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र. १ विषयावतरणिका ९ मध्यमङ्गलं द्वीपसमुद्रादिस्वरूपकथनम् द्वीपसमुद्रादिकानां निमित्तशास्त्रे परममंगलतयोपन्यासात् । तदुक्तम् –'जो जं पसत्थमत्थं पुच्छइ तस्सऽत्थ संपत्ती' इत्यादि । यो यं प्रशस्तमर्थ पृच्छति तस्यार्थसंप्राप्तिः । अन्तिममङ्गलश्च-'दसविहा सव्वे जीवा' इत्यादि रूपम् एतस्य सर्वजीवपरिज्ञानकारणत्वेन माङ्गलिकत्वादिति । तदेवं प्रयोजनादिकं मङ्गलञ्चोपदिश्यानुयोगः कथ्यते-कश्चासौ अनुयोगः ? अनु सूत्रोपपादानन्तरं सूत्रस्य अर्थेन सह योगोऽनुयोगः । सूत्रादनन्तरं तदर्थकथनमितिभावः । अथवा अनुकूलोऽविरोधी सूत्रस्यार्थेन सह योगोऽनुयोग इति ॥ एतद्विषये उपासकदशाङ्गस्यागारधर्मसंजीविनी टीका द्रष्टव्या, तत्रेदमादिमं सूत्रम्सूत्र भावमंगल है । यहां भावमंगल का अधिकार है। इस विषय में विशेष जिज्ञासुओं के लिये भगवती की प्रमेयचन्द्रिका टीका देखनी चाहिये । द्वीप समुद्र आदि के स्वरूप का जो कथन है यह मध्यमंगल है। क्योंकि निमित्तशास्त्र में द्वीपादिकों को परममंगलरूप से कहा गया है। कहा भी है 'जो जं पसत्यमत्थं पुच्छइ तस्सत्थ संपत्ती" इत्यादि । अन्तिममंगल "दसविहा सव्वे जीवा" इत्यादि सूत्ररूप है । क्योंकि सर्व जीवों के परिज्ञान का कारण होने से इसमें मांगलिकता है । इस प्रकार प्रयोजनादिक और मंगल का कथन करके अब अनुयोग का कथन करते हैं --- सूत्रोपादान के बाद सूत्र का अर्थ के साथ जो योग है वह अनुयोग है ऐसी अनुयोग शब्द की व्युत्पत्ति है । इसका निष्कर्षार्थ यही है कि सूत्र कथन के बाद जो उसके अर्थ का कथन है वह अनुयोग है । अथवा-अनुकूलतारूप से છે. અહીં ભાવમંગળને અધિકાર છે. આ વિષયમાં અધિક જાણવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓને ભગવતીની પ્રમેયચદ્રિકા ટીકા વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. દ્વીપ, સસુદ્ર આદિમાં સ્વરૂપનું જે કથન છે, તે મધ્યમંગળ છે, કારણ કે નિમિત્તશાસ્ત્રમાં હાપાદિકાને પરમ મંગળરૂપ કહ્યા છે. કહ્યું પણ છે કે___“जो जं पसत्थमत्थं पुच्छइ तस्साथ संपत्ती" या "दसविहा सव्वे जीवा" त्या સૂત્ર અતિમ મંગળરૂપ છે, કારણ કે સમસ્ત જીના પરિજ્ઞાનમાં કારણભૂત હોવાથી તેમાં માંગલિકતા છે. આ પ્રકારે પ્રજન, મંગળ વગેરેનું કથન કરીને હવે સૂત્રકાર અનુયાગનું કથન કરે છે. અનુગનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–સૂત્રો પાદાન (સૂત્રને ગ્રહણ કરવાની ક્રિયા) બાદ સૂત્રના અર્થની સાથે જે યોગ થાય છે, તેનું નામ અનુયોગ છે. એટલે કે સૂત્રનું કથન કર્યા બાદ તેના અર્થનું જે કથન કરાય છે. તેનું નામ અનુગ છે. અથવા–અનુકૂળ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy