________________
४४८
राजप्रश्नीयसूत्रे पुरे वी मगामेऽस्मिन् सङ्घमार्थ नया व्यधाम् । राजप्रश्नीयसूत्रस्य टीकामेतां सुबोधिनीमू ॥ ३ ॥ वैशाखस्य सिते पक्षे तृतीयायां गुरोदिने । त्रयोदशाधिके वर्षे द्विसहस्र च वैक्रमे ॥ ४ ॥ अत्रत्यः सदयो मिलत्समुदयः श्री जैनसतो मिथःप्रेमाऽभक्तहृदः सदा निजकृतौ धौ च बद्धाऽऽदरः ॥ शुद्धस्थानकवासिधर्ममहिमप्रोद्भावकः श्रावकाऽऽचारैः ख्यातिमुपागतो विजयते सम्यक्त्वसंशोभितः ॥५॥
“प्रशस्ति का अर्थ " गुजरात प्रान्त में वीरमगाम नामका शहर है, यहां के माग दूकानों एवं श्रावकजनों के सुन्दर-सुन्दर घरों से युक्त हैं। एक गाम से दूसरे गाम में विहार करते हुवे छह मुनियों के साथ-यहां संयम यात्रा का निर्वाह करने के लिये गतवर्ष के वैशाख मास में अर्थात वि.संवत २०१२ के वैशाखमें आये । यहां के श्रीसंघ की यहीं पर विराजने की विनन्ती से यहां मैंने राजप्रश्नीय सूत्र की इस सुबोधिनी टीका को सम्पूर्ण किया. । यह समय वैशाख शुक्ला अक्षय तृतीया गुरुवार विक्रम संवत् २०१३ का था. । यहां का जैन श्रीसंघ शुद्ध स्थानकवासी धर्म में तत्पर है, धर्म के प्रति इसके हृदय से बहुत अधिक आदरभाव है, औरयह श्री संध प्रेमालु है, तथा शुद्ध स्थानकवासी धर्म का दिपाने वाला है. हृदय में इसके अति अधिक दयाभाव बना रहता है। श्रावक सम्बन्धी आचार विचार से यह प्रसिद्धि को प्राप्त कर लिया है, जैनधर्म के प्रति अधिक
प्रशस्तिनी अथ:ગુજરાત પ્રાંતમાં વિરમગામ નામક એક નગર છે આ નગરની શેરીઓ અને દુકાનો શ્રાવકજનેના ભવ્ય મકાનેથી યુક્ત છે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં છે મુનિઓની સાથે વૈશાખ માસમાં અહીં સંયમયાત્રાના નિર્વાહ માટે આવ્યા અહીંના “શ્રીસંઘે આપશ્રીને અહીંજ બિરાજવાની વિનંતી કરી કે તે સમયમાં જ મેં ત્યાં રહીને રજપ્રશ્નીય સૂત્રની આ સુબોધિની ટીકા સ પૂર્ણ કરી આ સમય વૈશાખ શુકલ અક્ષય તૃતીયા ત્રિક્રમ સંવત ૨૦૧૩ ગુરૂવારને હવે અહીંને જૈન શ્રીસંઘ શુદ્ધ સ્થાનકવાસી છે, ધર્મ પ્રત્યે એના હદયમાં ખૂબજ આદરભાવ છે આ શ્રી સંઘ” પ્રેમાળ છે તેમજ શુદ્ધ સ્થાનકવાસી ધર્મને દીપાવનાર છે એના હદય માં અત્યધિક દયાભાવ નિવાસ કરે છે શ્રાવક સંબધી આચારવિચારથી એ જગતમાં પ્રસિદ્ધ છે જૈન ધર્મ પ્રત્યે અધિકાધિક અનુરાગી હોવા બદલ સમ્યકાવથી સુશોભિત
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨