________________
३९६
राजप्रश्नीयसूत्रे पुत्रजन्मोत्सवरूपा क्रिया, तां करिष्यतः, तृतीयदिवसे चन्द्रसूर्यदर्शनिकां-चन्द्रदर्शन-सूर्यदर्शनरूपां पुत्रज-मोत्सव विशेषलक्षणां प्रक्रियां करिष्यतः, षष्ठे दिवसे जागरिका रात्रिजागरणरूपां क्रियां जागरिष्यतः-करिष्यतः, एकादशे दिवसे व्यतिक्रान्ते-व्यतीते स प्राप्ते-समागते द्वादशाहे-द्वादशम् अहो यस्मिन् तस्मिन् तादृशे दिवसे द्वादशाहे दिवसे इत्यर्थः, अशुचिजातकर्मकरणे-अशुचीतां-जन्माशौचवतां कुटुम्बितां जातकर्मणः-नवजातशिशुसम्बन्धिसंस्कारस्य करणं-विधानं, तस्मिन् निवृत्ते समाप्ते सति जन्माशौचनिवर्तनानन्तरमित्यर्थः, चोक्षे-स्वच्छ, संमार्जितोपलिप्ते-संमार्जिते-मार्जन्या कचवरापनयनेन संशोधिते उपलिप्ते-गोमयादिना कृतलेपे गृहे, विपुलं-प्रचुरम् अशनपानखाद्यस्वाद्यम् उपस्कारयिष्यतः-पाचयिष्यतः मित्र-ज्ञाति-निजक-स्वजन-सम्बन्धि-परिजन-तत्र मित्राणि-सुहृदः,ज्ञातयःमातापिताभ्रात्रादयः, निजका:-स्वकीयाः पुत्रादयः, स्वजनाः-पितृव्पादयः सम्बनिधनः-स्वश्वशुरपुत्रश्वशुरादयः, परिजनो-दासी-दासादिः, एतेषों समाहारे तत् आमन्त्र्य, ततः पश्चात् स्नातो-कृतस्नानौं कृतबलिकर्माणौ-काकादिभ्यः कृताचन्द्र-सूर्य दर्शनरूप क्रिया करेंगे। अर्थात-नव जात शिशु को चन्द्र-सूर्यका दर्शन करावे गे| जब ग्यारहवां दिन व्यतीत हो जावेगा, और-१२ बारहवां दिन प्रारम्भ हो जावेगा. तब वे जातकर्म क्रिया करेंगे, इस क्रिया में-नव जात शिशु के उत्पन्न हो जाने से अशुचिता कुटुम्ब के लोगों में मानी जाती है, अर्थात् जन्म सम्बन्धी अशुचिता इस दिन समाप्त हो जाती है, घर वगैरे है की लिपाइ- पोताई की जाती है. वस्त्रों को धुलवाकर स्वच्छ कराया जाता है। इस तरह अशुचि व्यपरोपण करके फिर ने अशन आदिरूपचारों प्रकार के आहार को बनवावेंगे. और-अपने मित्र-सुहृज्जनों को माता-पिता-भाइ आदिरूप ज्ञातिजनों को, पुत्रादिरूप निजजनों को, पितृव्य-आदिरूप-स्वजनों को, अपनेश्वशुर एवं-पुत्र खशुर आदि सम्बन्धिजनोंको, एवं-दासीदास आदि परिचारक એટલે કે નવજાત શિશુને ચન્દ્ર-સૂર્યના દર્શન કરાવશે. જ્યારે અગિયારમે દિવસ પૂરે થશે અને બારમે દિવસ પ્રારંભ થશે ત્યારે તેઓ જાતકર્મ વિધિ કરશે. આ વિધિમાં નવજાત શિશુના જન્મથી કુટુંબના લેકમાં જે અશુચિતા મનાય છે તેને સાફ-સફાઈ વગેરે કરીને દૂર કરવામાં આવે છે. એટલે કે જન્મ સંબંધી અશુચિતા આ દિવસે મટી જાય છે. ઘર વગેરે લીપવામાં આવે છે. વસ્ત્રો ધોવડાવી સ્વરછ કરવામાં આવે છે. આ પ્રમાણે અશુચિ વ્યપરોપણ કરીને પછી તેઓ અશન-પાન વગેરે રૂપ ચાર પ્રકારના આહારે બનાવડાવશે અને પિતાના મિત્ર સહદ જન, માતા પિતા, ભાઈ વગેરે રૂપ જ્ઞાતિજને, પુત્રાદિરૂપ નિજજનોને, પિતૃવ્ય વગેરે રૂપ સ્વજનેને, પિતાના શ્વશુર અને પુત્ર શ્વશુર વગેરે સંબંધીજનોને અને દાસીદાસ વગેરે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨