________________
सुबोधिनी टीका सू. १४० सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् २४७ प्रष्ठः कुशलः मेघावी" इत्येषां पदानां सग्रहः एषां व्याख्या सप्तमसूत्रे कृता। निपुण शिल्पोपगतः-सम्यग्विज्ञानसमन्वितः एतादृशः पुरुषः नवकेन -नूतनेन् धनुषा, नविकया-नूतनया जीवया-धनुर्गुणेन धनुर्दवरिकयेत्यर्थः नवकेन-नूतनेन इषुणा-बाणेन प्रभुः-समर्थः पञ्चकाण्डक-बाणपञ्चक युगपन् पश्चलक्ष्यवेधनाय निस्रष्टु-पक्षेप्तुम् ? । प्रदेशीपाह-हन्त ! प्रभुः समर्थः । केशी कथयति-यदि स एव खलु पुरुषस्तरुणः यावत् निपुणशिल्पोपगतः 'कोरिल्लएणं' इति देशी शब्दो जीर्णार्थ कस्तेन जीणेन-घुणखादितेन धनुषा चापेन जीर्ण या-प्रत्यञ्चया धनुर्गुणेनेत्यर्थः जीर्णेन इषुणा-बाणेन पञ्चका ण्डक-काण्डकपञ्चक निस्रष्टु-प्रक्षेप्तुं प्रभुः-समर्थः स्यात् ? इति केशिमश्नः, प्रदेशी-उत्तरयति-नायमर्थः समर्थः, केशी कारण पृच्छति-कस्मात्कारणात आदि क्रिया में जो बराबर समर्थ हो, छेक हो, दक्ष हो पष्ठ हो, कुशल हो मेधावी हो और निपुणशिल्पोपगत-सम्यग्ज्ञान समन्वित हो। इन युगवान् आदि पदों की व्याख्या सातवें सूत्र में की गई है. सो वहीं से जान लेना चाहिये। ऐसा वह पुरुष नवीन धनुष से, नवीन प्रत्यव्चा से-धनुषकीडोरीसे एवं नवीन बाण से हे प्रदेशिन् क्या बाण पंचक को युगपत् पांच लक्ष्यों का वेधन करने के लिये छोड सकता है ? तब प्रदेशीने कहा-हां, भदन्त ! छोड सकता है । पुनः केशीने उससे पूछा-यदि वही पुरुष जो कि तरुणादि पूर्वोक्त विशेषणोंवाला प्रकट किया गया हैं, कोरिल्ल-जीर्ण-घुण खादित ऐसे धनुष से, जीवा-प्रत्यञ्चा से, तथा जीणे बाण से बाण पंचक को छोडने में समर्थ हो सकता है ? तब प्रदेशीने कहा-हे भदन्त ! ऐसी स्थिति में वह इस प्रकार से करने में समर्थ नहीं हो सकता है. इस મારવામાં, દેડવામાં વગેરે ક્રિયાઓમાં જે બરાબર સમર્થ હોય, છેક હોય, દક્ષ હાય પ્રષ્ઠ હોય, કુશળ હાય, મેધાવી હોય અને નિપુણ શિપગત-સમ્યકજ્ઞાનયુકત હોય આ યુગવાન વગેરે પદની વ્યાખ્યા સાતમાં સ્ત્રમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણવા પ્રયત્ન કરવો જોઈએ. એ તે પુરુષ નવીન ધનુષથી, નવીન પ્રત્યેચોથી, ધનુષની દેરીથી અને નવીન બાણથી હે પ્રદેશિન્ ! શું બાણ પંચકને યુગપત પાંચ લના વેધન માટે છેડી શકશે ! ત્યારે પ્રદેશીએ કહ્યું-હાં ભદત! છોડી શકશે. ફરી કેશીએ તેને પ્રશ્ન કરતા કહ્યું–જે તેજ પુરૂષ-કે જે તરૂણ વગેરે પૂર્વે त विशेष वाणी छे, 'कोरिल्ल'-Of- 3 सपायेस धनुषथी 'जीवा'-प्रत्यચોથી તેમજ જીર્ણ બાણથી બાણ પંચકે ને છોડવામાં સમર્થ થઈ શકે તેમ છે? ત્યારે પ્રદેશીએ કહ્યું- હે ભદંત ! એવી પરિસ્થિતિમાં તે આ પ્રમાણે કરવામાં સમર્થ થઈ શકશે નહિ. આ પ્રમાણે તેના અસામર્થ્યનું કારણ શું હોઈ શકે !
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર : ૦૨