SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ - - सुबोधिनी टीका सू ११३ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् ८५ पौषध सम्यकू अनुपालयन् श्रमणान् निर्ग्रन्थान् पासुकषणीयेन अशनपानखादिम-स्वादिमेन पीट--फलक शय्या-संस्तारेण वस्त्र--प्रतिग्रह-कम्बलपादपोञ्छनेन औषधभैषज्येन प्रतिलाभयन् बहुभिः शीलवतगुणविरमणपोपप्रयोजन इसीसे सिद्ध होता है, इसके अतिरिक्त अन्यतीर्थिक कुपवचनादिक कुगतिप्रापक होने से अनर्थ रूप हैं, इस तरह से वह अपने पुत्रादिकों को शिक्षा देने लगा. निर्ग्रन्थप्रवचन को प्रतिपत्ति से उसका अन्तःकरण अस विचारों से रहित हो जाने के कारण स्फटिक की तरह निर्मल हो गया, भिक्षुक आदिकों का भिक्षाके निमित्त गृह में प्रवेश सरलता से हो जावे इस ख्याल से वह अपने गृहप्रवेश द्वार को सदा अर्गला से रहित रखने लगा अर्थात् दानादि के लिये खुले दरवाजे रखे । राजा के अन्तः पुर में भी उसका प्रवेश श'का रहित होने से प्रीति का जनक बन गया. अर्थात् अतिधार्मिक होने से वह परस्त्री सहोदर (भाई) बन कर रहने लग गया. (चाउद्दसट्टमुद्दिठ्ठपुण्णमासिणीस पडिपुष्णं पोसह सम्म अणुपालेमाणे समणे निग्ग ये फामुएसणिज्जेणं असणपाणखाइम-साइमेण पीढफलगसेज्जासंथारेण वत्थपडिग्गहकंबलपायपुंछणेण ओसहभेसज्जेण पडिलाभेमाणे) चतुर्दशी, अष्टमी, उद्दिष्ट-अमावस्या, एवं पूर्णिमा इन चार तिथियों में अहोरात्र पौषध का पालन करता हुआ, तथा प्रामुक एषणीय-अचित्त और साधुजन को कल्पनीय ऐसे अशन, पान, खादिम, स्वादिमरूप चतुर्विध आहार से, પ્રયજન એના વડે જ સિદ્ધ થાય છે. બાકીના બધાં-અન્યતીથિક કુપ્રવચન વગેરે કુગતિ પ્રાપક હોવા બદલ અનર્થ રૂપ છે. આ પ્રમાણે તે પિતાના પુત્ર વગેરેને ઉપદેશ આપવા લાગે, નિગ્રંથ પ્રવચનની પ્રતિપત્તિથી તેનું હદય અસદુ વિચારથી રહિત થઈ ગયું હતું એટલા માટે સ્ફટિકની જેમ નિર્મળ થઈ ગયું હતું. ભિક્ષક વગેરે ભિક્ષા માટે આવે ત્યારે સરળતાપૂર્વક ઘરમાં તેઓ પ્રવેશ મેળવી શકે તે માટે તે પિતાના ઘરનું બારણું ખુલ્લું જ રાખવા લાગ્યો. રાજાના રાજમહેલમાં પણ તેને પ્રવેશ નિઃશંકપણે થવા લાગે એટલે કે તે અતિધાર્મિક થઈ ગયું હતું એથી તે ५२त्री सहा४२ मनाने २१॥ साये. ( चाउद्दसट्ट,मुट्ठिपुण्णमासिणीमु पडिपुण्ण पोसह सम्म अणुपालेमाणे समणे निग्गंथे फासुएसाणिज्जेण असणपाणनाइमसाइमेण' पीढफलगसेज्जासंथारेण वत्थपरिग्गह कंबलपायपु छणेण ओसहभेसज्जण पडिलाभेमाणे)। ચતુર્દશી અષ્ટમી, ઉદિષ્ટ અમાવસ્યા અને પૂર્ણિમા એ ચારેચાર તિથિઓના દિવસે અહેરાત્ર સુધી પૌષધનું પાલન કરતા હતા તેમજ પ્રાસુક એષણીય અચિત્ત અને સાધુજન માટે કલ્પનીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારથી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૨
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy