SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे इत्यारभ्य शिल्पोपगत इत्यन्तं ग्राह्यम् । एका महतीं पुष्पच्छादिकां-पुष्पपात्र विशेष वा, पुष्पपटलकं – पुष्पभाजनविशेषं वा, पुष्पचङ्गेरिकां वा, गृहीत्वा-आदाय 'राजाङ्गणं वा यावत् सर्वतः समन्तात् -'राजाङ्गणं'-मित्यारभ्य सर्वतः समन्ताद' इत्यन्तानां पदानां सङ्ग्रहः, तथा च-राजाङ्गणं वा राजान्तःपुरं वा देवकुलं वा, सभां वा, प्रपां वा आराम वा उद्यानं वा, अत्वरितमचपलमसंभ्रान्तं निर. न्तरं सुनिपुणं सर्वतः समन्ताद्' इति सकलपदसङ्गहः कचग्रहग्रहीतकरतलप्रभ्रष्टविप्रमुक्तेन-कचेषु ग्रहः-ग्रहणं कचग्रहः तेन कचन वादत्यर्थः गृहीतं ततः करतलात् प्रभृष्टं-पतितं, पश्चाद् विप्रमुक्तं तेन दशार्द्धवर्णेन-पञ्चवर्णन कुसुमेनपुष्पेण, मुक्तपुष्पपुञोपचारकलित-मुक्तानि-स्वयं पतितानि यानि पुष्पाणि तेषां पुञ्जन-समूहेन य उपचारः सुशोभितीकरणं. तेन कलितं युक्तम् अचित्तपुष्पराशिसमलङ्कृतं कुर्यात् , एवमेव इत्थमेव ते पूर्वोक्ताः सूर्याभस्य देवस्य आभियोगिका विशेषणोंवाला हो. तो वह जैसे एक बडी सी पुष्पच्छादिकाको-पुष्पपात्र विशेषको, पुष्पपटलको-पुष्पचङ्गेरिकाको लेकर राजप्राङ्गण आदि पूर्वोक्त उद्यान तकके स्थानों में से किसी एक स्थानको, त्वरा, चपलता और संभ्रान्तिसे रहित होकर निरन्तर सुनिपुण रूपसे सब तरफसे और सब प्रकारसे पहिले कचग्रह की तरह पकडे गये. फिर हाथसे छोडे गये ऐसे पंचवर्णवाले पुष्पोंसे अचित्त पुष्पोंकी राशिसे समलत करता है. इसी प्रकार उस पूर्वोक्त सूर्याभदेवके देवोंने-पुष्पवादलकों की विकुर्वणा करके उस श्रमण भगवान् महावीरके एक योजनपरिमित वर्तुलाकार भूभागको अचित्त पुष्पोंकी राशिसे समलंकृत किया. यही बात सूत्रकार आगेके पदोंद्वारा इस प्रकारसे समझाते हैं-ज्यों ही सूर्याभदेवके उन आभियोगिक देवोने पुष्पवादलकोंकी विकुर्वणाकी तो वे पुष्पवादलक હોય અને જેમ એક બહુ મોટી પુષ્પચ્છાદિકાને–પુષ્પપાત્ર વિશેષને પુષ્પપટલન-પુષ્પ ભાજન વિશેષને કે પુષ્પની છાબને લઈ રાજપ્રાંગણ વગેરેથી માંડીને પૂર્વોક્ત ઉદ્યાન સુધીના સ્થાનોમાંથી કેઈ પણ સ્થાનને ત્વરા, ચપળતા અને સત્ક્રાંતિ વગર થઈને નિરંતર સુનિપુણતાથી ચારે તરફથી અને બધી રીતે પહેલાં કચગ્રહની જેમ પકડેલાં અને ત્યારે પછી હાથમાંથી છોડી મૂકેલાં પાંચરંગના પુષ્પોથીઅચિત્ત પુષ્પ રાશિથી સુશોભિત બનાવે છે તેમજ તે પૂર્વોક્ત સૂર્યાભદેવના દેવોએ પુષ્પમેની વિતુર્વણ કરીને શ્રમણ ભગવાન મહાવીરના એક યોજના જેટલા ગોળાકાર ભૂભાગને અચિત્ત પુપની રાશિથી સુશોભિત કર્યો. એ જ વાત સૂત્રકાર હવે પછીના આ પદોથી આ પ્રમાણે સમજાવે છે કે જ્યારે સૂર્યાભદેવના તે આભિગિક દેએ પુષ્પોની વિર્કવણા કરી કે તરત જ તે પુષ્પ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy