SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे ल्येऽपि सर्वग्रामाधिपतिरयम् इत्यादौ प्रयुज्यमानत्वात्सचराचरविषयज्ञानदर्शनसम्पन्नत्वं वीरे न सिद्धमतस्तत्साधनार्थमाह-सर्वतः-सर्वत्र दिक्षु उर्ध्वमधोलोके चेति भावः सर्व विद्यमानं पदार्थ जानीथ एवं पश्यथ, अनेन क्षेत्रविषयज्ञानमुक्तम् । तत्र सर्व द्रव्यक्षेत्रविषयं वर्तमानकालिकमात्रमत्रि ज्ञान दर्शनं वा संभाव्यतेत्यत, सर्वकालविषयज्ञानदर्शनसम्पन्नत्वं वीरे प्रदर्शयितुमाहहै ऐसा उस सूर्याभ देवने कहा। सर्व शब्द देश साकल्य संपूर्णता में भी प्रयुज्यमान होता देखा जाता है-जैसे यह सब ग्राम का अधिपति है, यहां सर्व शब्द देश साकल्य में प्रयुक्त हुआ है. क्यों कि वह पूरे ग्राम का अधिपति न होकर आधे ग्राम का अधिपति है परन्तु फिर भी ऐसा कहा जाता है कि यह पूरे गांव का अधिपति-मालिक है. सो यहां सर्व शब्द इस अर्थ में प्रयुक्त नहीं हुआ है. नहीं तो प्रभु में सकल पदार्थ ज्ञान दर्शन संपन्नता सिद्ध नहीं हो सकती है, इसी बात की पुष्टि करने के लिये ऐसा कहा गया है कि आप उर्ध्व अधोलोक में एवं अलोक में विद्यमान सर्व पदार्थ को जानते हैं और देखते हैं । इससे सूर्याभ देवने प्रभु के ज्ञान को समस्त क्षेत्रको विषय करने बाला प्रकट किया है । ऐसा भी हो सकता है कि जो ज्ञान दर्शन समस्त द्रव्य को एवं समस्त क्षेत्र को विषय करने वाला होता है वह केवल वर्तमानकाल को लेकर ही उसे विषय करता हो सो ऐसा ज्ञान दर्शन महावीर प्रभु का नहीं है-किन्तु वह सर्व काल को लेकर ही-भूत, भविष्यत् और वर्त આપનું જ્ઞાન છે. તે સૂર્યાભદેવે આ પ્રમાણે કહ્યું સર્વ શબ્દ દેશ સાકલ્ય સંપૂર્ણ તામાં પણ પ્રયુક્ત થયેલ જોવામાં આવે છે જેમકે આ સર્વ ગ્રામને અધિપતિ છે. અહીં સર્વ શબ્દ દેશ સાકલ્યમાં પ્રયુક્ત થયેલ છે કેમકે તે સંપૂર્ણ ગ્રામને અધિપતિ નથી પણ અર્ધા ગ્રામને જ અધિપતિ છે છતાંએ આ પ્રમાણે કહેવાય છે કે તે આખા ગ્રામનો અધિપતિ–માલીક–છે. તે અહીં સર્વ શબ્દ આ અર્થ પ્રયુક્ત થયેલ નથી. નહીંતર પ્રભુમાં સકલ પદાર્થ જ્ઞાન દર્શન સંપન્નતા સિદ્ધ થઈ શક્ત જ નહિ. આ વાતની પુષ્ટિ માટે જ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આપશ્રી ઉર્વ અધે લેકમાં તેમજ અલોકમાં વિદ્યમાન સર્વ પદાર્થને જાણે છે અને જુઓ છે. એથી સૂર્યાભદેવે પ્રભુના જ્ઞાનને સમસ્ત ક્ષેત્રને વિષય કરનાર બતાવ્યું છે. એવું પણ થઈ શકે કે જે જ્ઞાન દર્શન સમસ્ત દ્રવ્યને તેમજ સમસ્ત ક્ષેત્રને વિષય બનાવનાર હોય છે–તે ફક્ત વર્તમાન કાળને લઈને જ વિષય બનાવતા હોય તે આવું જ્ઞાન દર્શન મહાવીર પ્રભુનું નથી. પણ તે સર્વ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy