SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे क्योंकि उन्होंने भन्यजीवोंके लिये शुद्धि होनेके मार्गका उपदेश दिया है। ऐसा उपदेश अन्य तीर्थकों से प्राप्त नहीं हो सकता है क्योंकि उनकी आत्मा इस प्रकारकी शुद्धिसे रहित हैं। ‘नमितसुरसमाजम् ' पदसे टीकाकारने भक्त्यातिशयसे अतिशय प्रकट किये हैं। अतः ये ही भक्त्यातिशयके पात्र हैं। ‘सिद्धिसौधाधिराजम् ' पदसे टीकाकारने यह प्रकट किया है कि मुक्तिमें गया हुआ जीव वहांसे फिर इस संसारमें वापिस नहीं आता है क्योंकि वहांका यह पूर्णाधिकारी बन जाता है वहांका पूर्णाधिकारी बनने का तात्पर्य है कृतकृत्य हुआ जीव निष्काम होता है निष्काम भी तभी होता है कि जब आत्मासे मोहनीय कर्मका सर्वथा विनाश होता है मोहनीय कर्मका पूर्णरूपसे विनाश हो जाने पर आत्मा सिद्धिगतिरूप सौधका अधिकारी-पात्र हो जाता है। इस पात्रताके आने पर आत्मा इस जन्म मरण रूप संसारसे परे हो जाते है संसारसे परे हो जाना यही सिद्धिसौधाधिराजत्व है। इस प्रकारसे सिद्धि सौधाधिराजत्व प्राप्त किया हुआ जीव पुनः जन्म मरणरूप संसारमें अवतरित नहीं होता है। 'भव्यबोधप्रकाशं' पदसे પ્રભુવીર છે-કેમકે તેમણે ભવ્ય જીવન માટે શુદ્ધિના માર્ગને ઉપદેશ કર્યો છે. એવો ઉપદેશ બીજા તીથિકથી મેળવી શકાતો નથી કેમકે તેમને આત્મા આ तनी शुद्धिथी २हित छ. 'नमितसुरसमाजम् ' ५४थी टी॥४॥२ मतिनी तीव्रता हावी छ, माटे मे मइत्यातिशयाना पात्र छ. 'सिद्धिसौधाधिराजम् ' ५४थी ટીકાકારે એ વાત સ્પષ્ટ કરી છે કે મુક્તિઓને પહેચેલો જીવ ત્યાંથી ફરી આ સંસારમાં આવતું નથી કેમકે તે ત્યાં સંપૂર્ણપણે અધિકારી થઈ જાય છે, ત્યાં સંપૂર્ણ પણે અધિકારી થઈ જવાને હેતુ એ છે કે કૃતકૃત્ય થયેલે જીવ નિષ્કામ હોય છે. નિષ્કામ પણ તે જ્યારે આત્માથી મેહનીયકર્મનો સંપૂર્ણપણે વિનાશક થાય છે, મેહનીયકમને સંપૂર્ણ પણે વિનાશ થઈ ગયા બાદ આત્મા સિદ્ધિગતિ રૂપ સૌઘ (ભવન) ને અધિકારી-પાત્ર થઈ જાય છે. આ જાતની પાત્રતા મેળવ્યા બાદ આત્મા આ જન્મ મરણ રૂપ સંસારથી પર થઈ જાય છે. ससारथी ५२ ५७ ४ मे०४ ‘सिद्धिसौधाधिराजत्व' छ. मी प्रमाणे सिद्धिसीધાધિરાજત્વ પ્રાપ્ત કરેલ છવ ફરી જન્મ મરણરૂપ સંસારમાં જન્મ મેળવતે નથી. 'भव्यबोधप्रकाशं' ५४ 43 आरे से वातनी २५४ता ४री छसव्याने એમનાથી સમ્યગૂ જ્ઞાનરૂપ બેધનો પ્રકાશ પ્રાપ્ત થયો છે. કેમકે જે પોતે પ્રકાશમય હોય છે–તેજ બીજાઓને પ્રકાશ આપનારો હોય છે. કેવળજ્ઞાનરૂપ પ્રકાશપુંજથી પ્રકાશિત શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy