________________
૨૪
આ
તથા અનેક અનુભવી મહાનુભાવાએ પેાતાની પસંૠગીની મહેાર છાપ આપી છે અને છેલ્લામાં છેલ્લા વડાદરા યુનિવસીટીના પ્રાફ઼ેસર કેશવલાલ કામદાર (એમ. એ.) એ પેાતાનુ સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે તે શાસ્ત્રોદ્ધારકમિટીના કામને સંમેલન તથા કાન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે–પંડિતની અને નાણાંની પાસેના ફંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઇચ્છા ધરાવે છે.
આ શાસ્રા અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કેન્ફરન્સ પેઃતાની ક્જ માને છે અને જે કાંઇ ત્રુટી હોય તે ૫. ૨. શ્રી ઘાસીલાલજી મહારાષ્ટ્રની સાનિધ્યમાં જઇ બતાવીને સુધારવા પ્રયત્ન કરવા. આ કામને ટલ્લે ચઢાવવા જેવું કાઈ પણ સત્તા ઉપરના અધિકારીઓની વાણી કે વનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
( સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૫૬)
સ્વતંત્રવિચારક અને નિડર લેખક જૈનસિદ્ધાંત'ના તંત્રીશ્રી શેઠ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય
4
શ્રી સ્થાનકવાસી શાસ્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં મેલાવી તેમની પાસે બત્રીસે સૂત્રો તૈયાર કરાવવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામેાદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલતા ત્યારે શેઠ શ્રી દામેાદરદાસભાઈએ તેમનાં એક પત્રમાં મને લખેલુ કે—
.
આપણા સૂત્રોના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કેાઈ વિશેષ વિદ્વાન મુનિ જોવામાં આવતા નથી. લાંબી તપાસને અંતે મે' મુનિ શ્રી ઘાસીલાલજીને પસંદ કરેલા છે. ’’
શેઠ શ્રી દામેાદરદાસભાઈ પોતે વિદ્વાન હતા, શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિએ પણ તેમની પાસેથી શિક્ષા વાંચના લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદ્નગી યથાર્થ જ હોય એમાં