________________
पीयूषवर्षिणी-टीका. सू. ३० प्रायश्चित्तभेदवर्णनम्
२४९ पाराञ्चिकाहं प्रायश्चित्तं कर्तव्यम् । ततः साधुवेषपरित्यागेन स गुरुनिदेशतः कपर्दिका वणिग्भ्यो याचित्वा गुरवे प्रदर्शयति, ततो गुरुर्मुनिवेषं दत्त्वा दीक्षां ददाति । पाराञ्चिकतपोविधानं प्रागुक्तानवस्थाप्यतपोवद् ग्रीष्मे चतुर्थषष्टाष्टमानि, शिशिरे षष्ठाष्टमदशमानि, वर्षास्वष्टमदशमद्वादशानि जघन्यमध्यमोत्कृष्टानि, पारणके च निर्लेप इति ।
द्वितीयभङ्गेऽपि चानुपरतः प्रथमभङ्गवत् साधुवेषापहारेण गच्छाद् बहिष्करणीयः, उपर
ऐसे साधु को गुरु पाराञ्चिकाई प्रायश्चित्त दें। ऐसा साधु साधुवेष का परित्याग कर शिर के ऊपर कपड़ा बाँधकर गुरु की आज्ञा से बाजार में जाकर व्यापारियों से अपना पापनिवेदनपूर्वक एक एक कौड़ो माँगता है, माँग कर उन कौड़ियों को गुरु महाराज को दिखलाता है। तब गुरु महाराज उसे मुनिवेष देकर फिर से दीक्षा देते हैं। पाराश्चिक तप का विधान पूर्वोक्त अनवस्थाप्य तप के समान है। इस तपस्या में वह साधु ग्रीष्म ऋतु में जधन्य से उपवास, मध्यम से बेला, उत्कृष्ट से तेला; शिशिर ऋतु में जघन्य से से बेला, मध्यम से तेला, उत्कृष्ट से चौला; और वर्षा ऋतु में जधन्य से तेला, मध्यम से चौला, उत्कृष्ट से पँचोला करता है। पारणा में विकृतिवर्जित आहार लेता है।
द्वितीयभङ्ग में जो साधु अनुपरत है अर्थात् राजा आदि गृहस्थों के घातरूप व्यापार से निवृत्त नहीं होता है, ऐसे साधु का साधुवेष छीनकर गुरु महाराज उसे गच्छ से निकाल दें। जो साधु राजादिक गृहस्थ के घातरूप व्यापार સાધુ દાંત પડવા આદિ દુષ્કથી નિવૃત્ત થઈ જાય છે અને નિયમ કરે છે કે- હવે ફરીને એવું કામ નહિ કરું” એવા સાધુને ગુરૂ પારાંચિકાણું પ્રાયશ્ચિત્ત આપે. એ સાધુ, સાધુનો વેષ છેડી દઈ શિરના ઉપર કપડું બાંધી ગુરૂની આજ્ઞા લઈ બજારમાં જાય છે અને વ્યાપારીઓની પાસે પોતાનું પાપનું નિવેદન કરી એક એક કેડી માંગે છે. માંગીને તે કેડિએને ગુરૂ મહારાજને બતાવે છે. ત્યારે ગુરૂ મહારાજ તેને મુનિવેષ આપીને ફરીને દીક્ષા આપે છે. પારાચિક તપનું વિધાન આગળ કહેલ અનવસ્થાપ્ય તપના સમાન છે. આ તપસ્યામાં તે સાધુ ગ્રીષ્મઋતુમાં જઘન્યથી ઉપવાસ, માધ્યમથી બેલા, ઉત્કૃષ્ટથી તેલા, શિશિરઋતુમાં જઘન્યથી બેલા, મધ્યમથી તેલા, ઉત્કૃષ્ટથી ચૌલા, અને વર્ષાઋતુમાં જઘન્યથી તેલા, મધ્યમથી ચૌલા, ઉત્કૃષ્ટથી પંચેલા કરે છે. પારણામાં વિકૃતિવજિત આહાર લે છે.
દ્વિતીયભંગમાં–જે સાધુ અનુપરત હેય અર્થાત્ રાજા આદિ ગૃહસ્થોના ઘાતરૂપ વ્યાપારથી નિવૃત્ત થતું નથી, એવા સાધુને સાધુવેષ છીનવી લઈને