________________
१२४
. औपपातिकसूत्रे लुण्टितेभ्यः पट्टिकादिदानेन चक्षूषि पिधाय हस्तपादादि बद्ध्वा तैर्गर्ते पातितेभ्यः कश्चित्पट्टिकाद्यपनोदनेन चक्षुर्दत्वा मार्ग प्रदर्शयति तथा भगवन्तोऽपि भवाऽरण्ये रागद्वेषलुण्टाकलुण्ठिताऽऽत्मगुणधनेभ्यो दुराग्रहपष्टिकाच्छादितज्ञानचक्षुभ्यो मिथ्यात्वोन्मार्गे पातितेभ्यस्तदपनयनपूर्वकं ज्ञानचक्षुर्दत्त्वा मोक्षमार्ग प्रदर्शयन्ति । एतदेव भङ्ग्यन्तरेणाऽऽह 'मग्गदयाणं' मार्गदयेभ्यः-मार्गः सम्यग्रत्नत्रयलक्षणः शिवपुरपथः, यद्वा-विशिष्टपश्चात् आंखों पर पट्टी बांधकर गर्त आदि में धक्का देकर पटके गये मानवों के लिये कोई दयालु मानव उनकी आंखोंकी पट्टी खोलकर चक्षुर्दाता बन उन्हें मार्गका प्रदर्शन कराता है, उसी प्रकार प्रभु भी इस अशरण भवरूप अरण्य में रागद्वेष आदि लुटेरों द्वारा आत्मगुणरूप धनों के अपहरण होने से दीनहीन बने हुए समस्त संसारी जीवोंको कि जिनकी ज्ञानरूप आंखों पर दुराग्रहरूपी पट्टी कमोंने बांध रखी है
और इसीसे जिनका ज्ञानरूप नेत्र आच्छादित हो रहा है और इसीके वजह से जो उन्मार्गरूपी गर्त में धकेल दिये गये हैं, प्रभुने अपने दिव्य उपदेश द्वारा उन्हें सत् ज्ञान दिया, इससे उनका दुराग्रह नष्ट हो गया, और ज्ञानरूप अन्तरंग नेत्र निर्मल हो जाने से प्रभुने उन्हें मोक्षमार्ग दिखाया। इसलिये प्रभु उनके चक्षुर्दाता समान माने गये हैं। इसी विषय को विशेष स्पष्ट करने के लिये सूत्रकार प्रकारान्तर से कहते हैं-कि (मग्गदयाणं) मोक्षमार्ग में लगानेवालों के लिये नमस्कार हो। यहां रत्नत्रय यही मोक्षमार्ग है, अथवा-गुणस्थानोंकी प्राप्ति करानेवाला क्षयोपशम
દઈને નાખી દેવાયેલા માણસને જેમ કેઈ દયાળુ માણસ તેની આંખના પાટા ખેલીને ચક્ષુદ્દતા બની તેને માર્ગ બતાવે છે તેજ પ્રકારે પ્રભુ પણ આ અશરણ ભવરૂપ અરણ્યમાં રાગદ્વેષ આદિ લૂટારા દ્વારા આત્મગુણરૂપ સંપત્તિ લુટાઈ જતાં દીનહીન બનેલા સમસ્ત સંસારી જીવોને કે જેમની જ્ઞાનરૂપ આંખે પર દુરાગ્રહરૂપી પાટા કર્મોએ બાંધી રાખેલા છે અને તેથી જ જેનાં જ્ઞાનરૂપી નેત્ર ઢંકાઈ ગયાં છે અને એજ કારણથી જે ખોટા માર્ગરૂપી ખાડામાં ધકેલાઈ ગયા છે તેમને પ્રભુએ પિતાના દિવ્ય ઉપદેશ દ્વારા સત્ જ્ઞાન આપ્યું, તેથી તેમના દુરાગ્રહ નાશ પામ્યા અને જ્ઞાનરૂપ અંતરંગનાં નેત્ર નિર્મળ થઈ જવાથી પ્રભુએ તેમને મોક્ષમાર્ગ દેખાડયે. તેથી પ્રભુ તેમના ચક્ષુદ્ધતા સમાન મનાય છે. આજ વિષયને વિશેષ સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર
तरथी ४ छ ( मग्गदयाणं) भाक्ष भागभा समाजाने नम२४२ હો. અહીં રત્નત્રય એ જ મેક્ષમાર્ગ છે. અથવા ગુણસ્થાનની પ્રાપ્તિ કરા