SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकश्रुते अपनी भार्या को इन इष्ट और कान्त वचनों से आश्वासित किया। भावार्थ- एक समय की बात है कि भोमकूटग्राह जहां उसकी भार्या उत्पला बैठी हुई थी, वहां पहुँचा । पहुंचते ही उसने उसकी आकृति देखी । देखकर वह बोला कि- हे देवानुप्रिये ! यह क्या बात है कि तुम आज मुझे चिन्तित एवं विवर्णवदन (तेजहीन मुखवाली) दिखती हो, इसका कारण मुझे जल्दी कहो । पति के इस प्रकार के वचन सुनकर वह बोली- हे नाथ ! गर्भ के अब तीन महीने पूर्ण हो चुके हैं, इस समय मुझे इस प्रकार का एक दोहला उत्पन्न हुआ है कि धन्य हैं वे माताएँ जो गो आदि जानवरों के पके-तले ऊधस आदि अवयवों के मांस का, अनेक प्रकार की मदिराओं के साथ परिभोग करती हुई अपने दोहले की पूर्ति करती हैं । मैं भी इसी प्रकार से करूं, पर विवश हूं नाथ ! क्या करूं ? अभीतक मेरा यह मनोरथ सफल नहीं हो सका है, मैं अपने आप को इसीलिये अधन्य मान रही हैं, और यही मेरी चिन्ता और आतध्यान का कारण है । इस प्रकार उसका अभिप्राय जानकर उसने उसकी चिन्ता की निवृत्ति के लिये कहाहे देवानुप्रिये ! तुम खेदखिन्न मत होओ, मैं इस प्रकार का उपाय करूँगा कि जिससे तुम्हारा यह दोहद पूर्ण हो जायगा। इस प्रकार ભીમકૂટગ્રહે તે પિતાની પત્નીને આવા ઈષ્ટ અને કાન્ત વચનેથી આશ્વાસન આપ્યું ભાવાર્થ-એક સમયની વાત છે કે – ભીમકુટઢાડ જ્યાં તેની ભાય ઉ૫લા બેઠી હતી ત્યાં ગયે, જતાંની સાથે જ તેણે તેની આકૃતિ જોઈ, જોઈને બે કે-હે દેવાનુપ્રિયે! આ શું વાત છે કે તમે આજે બહુજ ચિન્તાતુર અને વિવર્ણવદન (તેજ હીન મુખવાળી) દેખાઓ છે? તેનું કારણ મન જહદી કહે? પતિનાં આ પ્રકારનાં વચન સાંભળીને તે બેલી કે–હે નાથ? હાલ મારા ગર્ભના ૩ માસ પૂરા થઈ ચુકયા છે, આ સમયે મને આ પ્રકારનો એક દેહલે ઉત્પન્ન થયે છે કે – ધન્ય છે તે માતાએ જે ગે આદિ જાનવરના પકાવેલા–તળેલા ઉધસ આદિ અવયના માંસને અનેક પ્રકારની મદિરાની સાથે ઉપભેગ કરતી થકી પિતાના દેહલાની પૂર્તિ કરે છે. હું પણ એ પ્રમાણે કરું, પણ હું લાચાર છું. નાથ! શું કરું ! આજ સુધી મારે એ મનોરથ સફળ થયે નથી, તેથી હું પિતાને ભાગ્યશાળી માનતી નથી, અને એજ મારી તે ચિતા અને આધ્યાનનું કારણ છે. આ પ્રમાણે તેને અભિપ્રાય જાણીને તે ભીમ કુટગ્રાહે પિતાની પત્નીની ચિન્તા-નિવારણ માટે કહ્યું- હે દેવાનુપ્રિયે! તમે ખેદ ન કરે–ખિન્ન ન થાઓ, હું એવા પ્રકારને ઉપાય કરીશ કે જેથી તમારે એ દેહદ પૂર્ણ થશે. આ શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy