________________
८७४
__ प्रश्रव्याकरणसूत्रे अथवा-वासी-काष्टतक्षकशस्त्रविशेषः ' वसुला' इति प्रसिद्धः, तस्यै चन्दनसमान: चन्दनतुल्य कल्प आचारो यस्य स तथोक्तः, यथाचन्दनं स्वच्छेदक शस्त्रमपि सुगन्धयुक्तं करोति तथा साधुः स्वस्यापकारिण्यपि कोपं न करोति प्रत्युत तस्योपकारं करोति, उक्तञ्च
" अपकारपरेऽपिपरे, कुर्वन्त्युपकारमेवहि महान्तः ।
सुरभी कराति वासी मलयजमिह तक्षमाणमपि ॥१॥” इति । तथा--' समतिणमणिमुत्तले ठुकंचणसमे' समतृणमणिमुक्तलेष्टुकाञ्चनसमः, समा स्तुल्या स्तृणमणिमुक्ता यस्य सः। तथा-लेष्टुकाञ्चनयोः मृत्खण्डसुवर्णयोश्च समः, अनयोः कर्मधारयसमासः। तथा-' समे य माणावमाणणाए' समश्च माना
जो मेरा अपकार करता है, वह अपकार नहीं करता किन्तु नश मरोडकर नीरोग करने वाले की तरह उपकार ही करता है अथवा जिस प्रकार अपने को काटने वाले वसूला को चंदन सुगंध युक्त कर देता है उसी तरह साधु भी अपने अपकारी के ऊपर क्रोध न करके उसका उपकार ही कहता है । जैसे कहा है
" अपकारपरेऽपि परे कुर्वन्त्युपकारमेव हि महान्तः।
सुरभी करोति वासों, मलयजमिह तक्षमाणमपि ॥ १॥"
जो महान् पुरुष होते हैं वे अपकार करने में तत्पर हुए प्राणियों के ऊपर भी उपकार ही करते हैं । जैसे चंदन अपनेको काटनेवाले वसूलेको भी सुगंधित कर देता है। (समतिणमणिमुत्तलेटुकंचणसमे) तृण, मणि, मुक्ता मिट्टीका खंड और सुवर्ण उसकी दृष्टिमें समान ही होते हैं अर्थात् -उपेक्षाभाव की अपेक्षा से वह साधु इन सब पदार्थों को पक्षपात की જે મારા પર અપકાર કરે છે, તે અપકાર કરતા નથી પણ નસ ચાળીને નરેગી બનાવનારની જેમ ઉપકાર જ કરે છે. અથવા જે રીતે પિતાને કાપનાર વાંસલાને ચંદન સુગંધીદાર બનાવે છે એ જ પ્રમાણે સાધુ પણ પિતાના પર અપકાર કરનાર પર ક્રોધ કરતા નથી પણ તેના પર ઉપકારજ કરે છે. જેમ કે કહ્યું છે કે
" अपकारपरेऽपि परे कुर्वन्त्युपकारमेव हि महान्तः ।
सुरभी करोति वासीं, मलयजमिह तक्षमाणमपि ॥१॥" । જેમ ચંદન પોતાને કાપનારને વાંસલાને પણ સુગંધિત કરે છે, તેમ જે પુરુષે મહાન હોય છે તેઓ અપકાર કરવાને તત્પર થયેલ પ્રાણીઓ પર ५५ ५४१२०४ ४२ छ. "समतिण-मणि-मुत्तलेछु-कंचणसमे ” तृणु, भय, મોતી, માટીનું ઢેકું, અને સુવર્ણ તેની નજરે સમાન જ હોય છે. એટલે કે ઉપેક્ષા ભાવની અપેક્ષાએ તે સાધુ એ બધા પદાર્થોને પક્ષપાતની નજરે જેતે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર