________________
८२६
--
% 3E
प्रश्रव्याकरणसूत्रे अथ पञ्चमी भावनामाह-' पंचमं ' इत्यादि
मूलम्-पंचमं आहारपणीयणिद्धभोयणविवजए संजए सुसाहू ववगयखीरदहिसप्पिनवणीयतेलगुडखंडमच्छंडियमहुखज्जगविगइपरिचत्तकयाहारो न दप्पणं नबहुसो न निइगं न सायसूवाधियं न खद्धं तहा भोत्तव्वं जहा से जायामायाए भवइ, न य भवइ विब्भमो य भंसणा
य धम्मस्स, एवं पणीयाहारविरइसमिइजोगेणं भाविओ विरयगामधम्मे जिइ दिए बंभचेरगुत्ते भवइ ) इस प्रकार से पूर्वरत, पूर्वक्रीडीतों में विरतिरूप समिति के योग से भावित अंतरात्मा-जीवब्रह्मचर्य में स्थिर मन वाला बन जाता है और ग्रामधर्म से मैथुनकृत्य से-विरक्त हो जाता है । ऐसा वह महात्मा अपनी इंद्रियों को जीत कर नवविध ब्रह्मचर्य की गुप्ति से अथवा दशविध ब्रह्मचर्य के समाधिस्थान से युक्त बन जाता है।
भावार्थ-इस सूत्रद्वारा सूत्रकार ने ब्रह्मचर्य व्रत की चौथी भावना प्रकट की है। इस में यह कहा गया है कि ब्रह्मचर्य व्रत का पालन करने वाले साधु को प्रबज्या लेने के पहिले गृहस्थाश्रम में भोगे गये विविध प्रकार के भोगों की याद नहीं करनी चाहिये ! इस भावना का नाम पूर्वरत पूर्वक्रीडीत स्मरणविरति है । इसी विषय का विशेष वर्णन इस सूत्र में किया गया है | सू० ९॥ यमणा विरयगामधम्मे जिइंदिए बभचेरगुत्ते भवइ” । असारे पूपरत, पूर:કીડિત માં વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત થયેલ અંતરાત્મા–જીવ બ્રહ્મચર્યમાં આસક્ત મનવાળા બની જાય છે અને ચામધર્મથી–મૈથુન કિયાથી વિરક્ત થઈ જાય છે. એવો તે મહાત્મા પિતાની ઇન્દ્રિયોને જીતીને બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દશવિધ બ્રહ્મચર્યના સમાધિસ્થાનથી યુક્ત થઈ જાય છે.
ભાવાર્થ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતની ચોથી ભાવના પ્રગટ કરી છે. તેમાં એ બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર સાધુએ દીક્ષા લીધા પછી પહેલાં ગૃસ્થાશ્રમમાં ભેગવેલ વિવિધ પ્રકારના ભેગોને યાદ કરવા જોઈએ નહીં. આ ભાવનાનું નામ “ પૂર્વરત પૂર્વકીડિત સમરણ વિરતિ” છે. આ જ વિષયનું વધુ વર્ણન આ સૂત્રમાં કર્યું છે. આ સ. ૯
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર