________________
-
सुदर्शिनी टीका अ०४ सू०७ 'स्त्रीकथाविरती'नामक द्वीतियभावनानिरूपणम्८०९ द्वितीयां स्वीकथाविरतिनाम्नी भावनामाह-' बीयं ' इत्यादि
मूलम् -बीयं नारीजणस्स मज्झे न कहेयव्वा कहा विचित्ता विब्बोकविलाससंपउत्ता हास सिंगार लोइयकहव्व मोहजणणी न आवाहवरकहाविय इत्थीणं वा सुभगदुब्भगकहाच उसद्धिं महिलागुणाणं च न देसजातिकुलरूवणामनेवत्थपरिजणकहाओ इत्थियाणं अण्णावि य एवमाइयाओ कहाओ सिंगारकलुणाओतवसंजमबंभचेरघाओवघाइयाओ अणुचरमाणेणं बंभचेरं न कहेयव्वा न सुणेयत्वा न चिंतियब्बा। एवं इत्थीकहा विरइजोगेण भाविओभवइ अंतरप्पा
आरयमणा विरयगामधम्मे जितिदिए वंभचेरगुत्ते ॥सू०७॥ प्रकार की श्रृंगार आदि वर्धक कथाएँ किया करती हों, जो स्थान वेश्याओं के लिये निर्मित हुए हो, जो मनःक्षोभ कारक हो, आर्तरीद्रध्यान के प्रवर्तक हों, ऐसे भी स्थानों में साधु को नहीं ठहरना चाहिये, किन्तु जो स्त्री आदि के संसर्ग से रहित हों, इन्द्रियों में क्षोभ कारक न हों ऐसे श्मशान, शून्य गृह आदि स्थानों में ही साधु को निवास करना चाहिये । इस प्रकार इस असंसक्तवासवसति नामक प्रथम भावना से भावित हुआ जीव ब्रह्मचर्य व्रत की सर्वप्रकार से रक्षा करता हुआ मैथुन से विरक्त होकर उसकी नौ कोटि से पूर्णपालना करने में सावधान रहना है ॥ सू०६ ॥ સ્ત્રીઓ વિવિધ પ્રકારની શૃંગાર આદિ વર્ધક કથાઓ કહેતી હોય, જે સ્થાન વેશ્યાઓ માટે જ બનાવ્યા હોય, જે મનમાં ક્ષેભ કરનાર હેય, આ રૌદ્ર ધ્યાન તરફ દોરનાર હોય, એવાં સ્થાનમાં પણ સાધુઓએ વસવું જોઈએ નહીં, પણ જે સ્થાન સ્ત્રી આદિના સંસર્ગથી રહિત હોય, ઈન્દ્રિયમાં ક્ષોભ કરનાર ન હોય એવાં સ્મશાન, ખાલી ઘર આદિ સ્થાનમાં સાધુએ નિવાસ કરવી જોઈએ. આ પ્રકારે આ “અસંસક્ત વાસ વસતી” નામની ભાવનાથી ભાવિત થયેલ જીવ બ્રહ્મચર્ય વ્રતની દરેક રીતે રક્ષા કરતા મૈથુનથી રહિત બનીને તેનું નવ પ્રકારે પાલન કરવામાં સાવધાન રહે છે. જે સૂ૬
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર