SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ०४ सू०४ ब्रह्मरीणामाचरणीयादिनिरूपणम् ८०१ जल्लंकर्णनासिकादि समुत्थं मलम् , तेषां धारणम् , तथा-मौनव्रतम् , केशलोचः, एतौ प्रसिद्धौ, क्षमा क्रोधनिग्रहः, दमः इन्द्रियनिग्रहः, अचेलकम्-धर्मोपकरणातिरिक्तवस्त्राभावः, क्षुत्पिपासे प्रसिद्धे, लाघवम्-अल्पोपाधित्वम् , शीतोष्णे प्रसिद्धे, काष्ठशय्या काष्ठफलकशयनम् , भूमिनिषद्या भूमावुपवेशनम् , तथा-परगृहप्रवेशलब्धापलब्धमानापमाननिन्दनानि, भिक्षार्थ परगृहप्रवेशः, तत्रापि लब्धापलब्धौ लाभालाभौ, मान-सम्मानः, अपमानः= अवमानना, निन्दन-कुत्सितवचनं च, तथा- दंशमशकस्पर्शः देशमशकदशनम् , तथा-नियमः द्रव्याद्यभिग्रहः, यदि रजःकण संसक्त हो गये हों तो उन्हें शरीर से नहीं छुडाना चाहिये । कर्ण, नासिका आदि इन्द्रियों में लगे हुए मैल को भी दूर नहीं करना चाहिये । मौनव्रत रखना चाहिये तथा अपने केशों का लौंच करना चाहिये । क्षमा-क्रोध का निग्रह करना दम-इन्द्रियों का निग्रह करना चाहिये । अचेलक-धर्मोपकरणों के सिवाय अतिरिक्त वस्त्र नहीं रखना चाहिये क्षुधा और पिपासा कि बाधा को सहना चाहिये । अल्प उपधिरखना चाहिये, शीत और उष्ण जन्य परीषह को सहन करना चाहिये । काष्ट के फलक पर शयन करना चाहिये। जमीन पर बैठना चाहिये । भिक्षा के निमित्त पर घर जाना चाहिये। भिक्षा का लाभ हो अथवा न हो दोनो अवस्थाओं में समताभाव रखना चाहिये । मान और अपमान में समवृत्ति रहना चाहिये। कोई अपनी निंदा करता हो तो उसमें अक्षमता नही आनी चाहिये। दंशमशकों को दशनरूपबाधा से उद्विग्न नहीं होना चाहिये। द्रव्यादि का अभिग्रह रूप नियम का, अनशन आदि तपस्याओं का मूलगुणों का और अभ्युत्थाલાગેલા મેલને ઉખેડે ન જોઈએ મૌનવ્રત રાખવું જોઈએ તથા પિતાના કેશને લેચ કર જોઈએ. ક્ષમા-ક્રોધને નિગ્રહ કરવો જોઈએ, દમ-ઈન્દ્રિ ને નિગ્રહ કરવો જોઈએ. અલક - ધર્મનાં ઉપકરણો સિવાય વધારાનાં વસ્ત્રાદિ રાખવાં જોઈએ નહીં, ભૂખ અને તરસની મુશ્કેલી સહન કરવી જોઈએ, થોડા જ ઉપાધિ રાખવાં જોઈએ, શીત અને ઉષ્ણતા જન્ય પરિષહો સહન કરવાં જોઈએ. લાકડાની પાટ પર સૂવું જોઈએ, જમીન પર બેસવું જોઈએ. ભિક્ષાને નિમિત્ત પર ઘેર જવું જોઈએ. ભિક્ષાને લાભ મળે કે ન મળે છતાં પણ આ બંને પરિસ્થિતિમાં સમભાવ રાખવું જોઈએ. માન અને અપમાનમાં સમવૃત્તિથી રહેવું જોઈએ. કોઈ પિતાની નિંદા કરતું હોય છે તેથી અક્ષમતા થવી જોઈએ નહીં ડાંસ, મચ્છરના ડંસરૂપ મુશ્કેલીથી ઉદ્વિગ્ન થવું જોઈએ નહીં. દ્રવ્યાદિના અભિગ્રહ રૂપ નિયમનું અનશન આદિ તપસ્યાઓના મૂળ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy