SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० २ सू०६ तृतीयभावनास्वरूपनिरूपणम् अथ तृतीयां लोभनिग्रहरूपां भावनामाह इयं लोहो ' इत्यादि । मूलम् - तइयं लोहो न सेवियव्वो, लुद्धो लोलो भणेज्ज अलियं । खेत्तस्स वेत्थुस्स वा कएण लुडो लोलो भणेज्ज " ६९३ भान नहीं रहता है कि इन हमारे वचनों से दूसरे प्राणियों के प्राणों पर क्या बीतेगी । झूठ बोलने में उसे थोडा सा भी संकोच नहीं होता । दूसरे की चुगली करने से वह नहीं चुकता - पर के ऊपर असत्यदोषारोप करने से वह पीछे नहीं हठता। हर किसी के साथ कलह करता रहता है। शत्रुता करने में वह बड़ा निपुण होता है । शास्त्र विरुद्ध बोलने की इसे थोड़ी सी भी चिन्ता नहीं होती। जो पदार्थ जिस रूप में होता है उसे उस रूप में कहने में इसे शर्म आती है। विनीतभाव की इसकी दृष्टि में कोई कीमत नहीं होती है । जब यह क्रोधरूपी अग्नि से संतप्त हो उठता हैतब इसकी परीस्थिति पूर्वोक्त प्रकार से तो होती है परन्तु इससे अधिक भी कभी २ बन जाती है । ऐसी स्थिति में इसका कोई हितैषी नहीं रहता है । सब ही इसका अनादर करने लगते हैं । इसलिये इस क्रोध का परिहार करना चाहिये । इस प्रकार विचार कर जो मुनिजन क्षान्ति परिणति से इस क्रोध को जीतते हैं अर्थात् क्रोध नहीं करते हैं वे ही इस द्वितीयभावना से अपने अन्तःकरण को वासित कर सत्यव्रत को स्थिर बना लेते हैं || सू० ५ ॥ I ખેલવા લાગે છે. તેને તે વાતનું પણ ભાન રહેતું નથી કે મારાં વચનાથી ખીજા પ્રાણીએના જીવને કેટલું દુઃખ થાય છે. અસત્ય ખેલવામાં તેને જરા પણ સંકોચ થતા નથી. બીજાની નિંદા કરતાં પણ તે અટકતા નથી—અન્યની ઉપર અસત્ય દોષારોપ કરતા તે પાછો હઠતા નથી. હરકોઈ સાથે તે કલહ કરતા રહે છે. દુશ્મનાવટ કરવામાં તે નિપુણ હેાય છે. શાસ્ત્રવિરૂદ્ધ ખેલવામાં તેને જરા પણ દુઃખ થતું નથી. જે પદાર્થ જે રૂપે હોય છે તે રૂપે તેને કહેવામાં તેને શરમ લાગે છે. તેની દૃષ્ટિએ વિનીત ભાવની કાઈ કીમત હતી નથી. જ્યારે ક્રોધરૂપી અગ્નિથી સંતપ્ત થઇ જાય છે ત્યારે તેની હાલત પૂર્વોક્ત પ્રકારની તા થાય જ છે પણ તેનાથી અધિક પણ કોઇ કોઇ વાર બને છે એવી સ્થિતિમાં તેના કોઇ હિતેષી રહેતા નથી. સૌ તેનેા અનાદર કરવા માંડે છે. તેથી તે ક્રોધને ત્યાગ કરવા ોઇએ. આ રીતે વિચારીને જે મુનિજન ક્ષાન્તિ પરિણિતથી એ ક્રોધને જીતે છે, એટલે કે ક્રોધ કરતા નથી, તે જ આ બીજી ભાવનાથી પેાતાના અંતઃકરણને ભાવિત કરીને સત્યવ્રતને સ્થિર કરી લે છેાસૂપ્ાા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy