SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ५९० प्रश्रव्याकरणसूत्रे तबतक समाप्त नहीं होता है। तात्पर्य इसका यह है कि इस लब्धि धारी मुनिजनों के पात्र में दिया थोड़ा भी अन्न लाखों मुनिजन भी उससे आहार कर ले में परन्तु वह तबतक समाप्त नहीं होता है कि जबतक वह लब्धि धारी उसे स्वयं नहीं खा लेता है। इसी प्रकार इसके दाता के विषय में भी समझ लेना चाहिये । यह लब्धि गौतमादि ऋषिजनों को थी। चारणलब्धि का यह मतलब है कि जिस लब्धि के प्रभाव से आकाश में मुनिजनों का आना जाना होता है। चरण-गमन-यह गमन जिनके होता है उनका नाम चारण है । इस लब्धि के धारी मुनिजन दो प्रकार के होते हैं-(१) विद्याचारण (२) जंघाचरण । जिन्हें विद्या के बल से यह आकाश में गमनागमनरूपलब्धि उत्पन्न होती है वे विद्याचारण मुनिजन है । यह लब्धि उन मुनिराजों को उत्पन्न होती है जो निरन्तर षष्ठ षष्ठ की तपश्चर्या करते रहते हैं। तथा जो मुनि चारित्ररूप तपविशेष के प्रभाव से ऐसी लब्धि संपन्न बन जाते हैं कि वे जंघा के ऊपर हाथ रखते ही आकाश में उड़ जाते हैं, इसी लब्धि का नाम जंघा चारण है। यह लब्धि उन मुनिराजों को प्राप्त होती हैं जो निरन्तर अष्टम अष्टम की तपस्या करते हैं। इनमें जो विद्याचारण मुनिजन होते हैं वे इसके बल पर जंबूद्वीप की अपेक्षा से आठवां એ છે કે આ લબ્ધિધારી મુનિવરોનાં પાત્રમાં પડેલ અન્ન, તેમાંથી લાખ મુનિજને આહાર લે તો પણ જ્યાં સુધી તે લબ્ધિધારી મુનિ પિતે જ તે ખાઈ જતા નથી ત્યાં સુધી તે સમાપ્ત થતું નથી. આ પ્રમાણે તેના દાતાને વિષે પણ સમજી લેવું આ લબ્ધિ ગૌતમાદિ ઋષિજનેને પ્રાપ્ત થયેલ હતી. " चरणलब्धि" मेवा प्रा२नी 4 छे ना प्रभावी भुनिनो माशमा अ१२ ४१२ ४२१ ४ छ, चरण-मन-ते मन- ते भानु डाय છે તેમને વાળ કહે છે. આ લબ્ધિધારી બે પ્રકારના મુનિજન છે (૧) विद्याचरण (२) जंघाचरण भने विद्याना प्रभाथी २।शमा भनाभत३५ લબ્ધિ પ્રાપ્ત થાય છે તેઓ “વિદ્યાચારણ” મુનિજન કહેવાય છે. આ લબ્ધિ નિરંતર છઠ, છઠની તપસ્યા કરનાર મુનિજનને પ્રાપ્ત થાય છે. તથા જે મુનિયે ચારિત્રરૂપ તપ વિશેષના પ્રભાવથી એવી લબ્ધિયુક્ત થઈ જાય છે કે તેઓ જંઘા પર હાથ મૂકતા જ આકાશમાં ઉડી જાય છે, એ લબ્ધિનું નામ સંઘારાળ છે. નિરન્તર આઠમ. એડમની તપસ્યા કરનાર મુનિજનોને આ લબ્ધિ પ્રાપ્ત થાય છે તેમાં જે વિદ્યાચારણ મુનિજન છે તેઓ તેના પ્રભાવથી જંબદ્વીપની અપેક્ષાએ આઠમે જે નંદીશ્વર નામને દ્વીપ છે ત્યાં સુધી જઈ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy