SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० १ सू० १ पञ्चसंवरद्वारलक्षणनिरूपणम् ५५५ हितानि-हितकराणि यानि सद्ब्रतानि श्रेष्ठव्रतानि तानि तथोक्तानि, तथा-मु'यसागरदेसियाइं ' श्रुतसागरदेशितानि-श्रुतं कल्पव्यवहारादिरूपं, तदेव गंभीरत्वादिगुणैः सागरः श्रुतसागरस्तत्र देशितानियोक्तानि यानि तानि तथोक्तानि, तथा-' तव संजमवयाइं ' तपः संयमत्रतानि-तपः-अनशनादि, पूर्वकर्मनिर्जरणफलम् , संयमः पृथिव्यादि संरक्षणलक्षणोऽभिनवकर्माग्रहणफलः, तद्रूपाणि यानि महाव्रतों मे सर्व साबद्य योगों का त्याग जीवन पर्यंत कर दिया जाता है। इसीलिये ये संवर द्वार (लोगहियसव्वयाई ) लोकहित सव्रत हैंलोकहित के लिये सद्बत-श्रेष्ठ व्रत है अर्थात्-त्रसकाय, पृथिवीकाय, अप्काय तेजस्काय,वायुकाय, वनस्पति काय, इन छह निकाय रूप लोक का इनसे हित सधता है, इसलिये ये सव्रत हैं अर्थात् इन संवरद्वारों में प्रवृत्त हुआ साधु सदा छह काय के जीवों की रक्षा करने में तत्पर रहता है, ऐसी वह कोई भी प्रवृत्ति नहीं करता है कि जिससे छह काय के जीवों की विराधना हो । ये संवर द्वार (सुयसागरदेसियाइं ) श्रुतसागर देशित हैं-गंभीरत्वादि गुणों से सागर जैसे कल्पव्यवहारादिश्रुत में ये कथित हुए हैं। तथा ये संवर द्वार (तवसंजममहत्वयाइं) तप: संयम महाव्रत रूप हैं-अनशन आदि जो बारह प्रकार की तपस्याएँ हैं उनका नाम तप है । ये तप पूर्वसंचित कर्मों की निर्जरा कराते हैं अर्थात्-इनका यही फल है कि इनके आचरण से पूर्वसंचित कर्मों की निर्जरा होती है । पृथिव्यादि छह काय के जीवों की रक्षा करना इसका તેમાં જીવન પર્યત સવે સાવઘગોનો ત્યાગ કરવામાં આવે છે. તેથી તે सव२६।२ “लोगहियसब्वयाई" सोडित सवत -सोडितने माटे सनत શ્રેષ્ઠ વ્રત છે, એટલે કે ત્રસકાય પૃથિવીકાય, અપૂકાય; તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય એ છ નિકાયરૂપ લેકનું તેનાથી હિત સધાય છે, તેથી તે સદુવ્રત છે. એટલે કે એ સંવરદ્વારમાં પ્રવૃત્ત થયેલ સાધુ સદા છકાયના જીવોની રક્ષા કરવાને તત્પર રહે છે, જેથી છકાયના જીવોની વિરાધના થાય मेवी अ ५४ प्रवृत्ति ते ४२तो नथा. ते १२२ “ सुयसागरदेसियाई" શ્રતસાગર દેશિત છે–ગંભિરતા આદિ ગુણોથી “કપત્યવહારાદિકૃતમાં તેમને सागर २i डे छे. तथा ते सव२वार “तव सजममहव्वयाई" त५: સંયમ મહાવ્રતરૂપ છે અનશન આદિ બાર પ્રકારની જે તપસ્યાઓ છે તેને તપ કહે છે. તે તપ પૂર્વ સંચિત કર્મોની નિર્જરી કરાવે છે, એટલે કે તેનું એજ ફળ મળે છે કે તે આચરવાથી પૂર્વસંચિત કર્મોની નિર્જરા થાય છે પૃથિવીકાય આદિ છકાયના છાનું રક્ષણ કરવું તેને સંયમ કહે છે, તેમાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy