________________
सुदर्शिनी टीका अ० ५ सू० ४ मनुष्यपरिग्रहनिरूपणम्
५३७ लेश्याश्च भवन्ति । तथा - ' सयणसंपओगा' स्वजनसंप्रयोगाः स्वजनैः पुत्रदारादिभिः सह संप्रयोगः संयोगाश्च भवन्ति । ते चक्रवर्त्यादयः 'अणंतगाई' अनन्तकानि-पर्यवसानरहितानि ' सचित्ताचित्तमीसगाई' सचित्ताचित्तमिश्रकाणि =तच सचित्तानि सजीवानि-पुत्रादीनि अचित्तानि-अजीवानि-हिरण्यसुवर्णरत्नादीनि, मिश्रकाणि सचित्ताचित्तरूपाणि हिरण्यसुवर्णाद्याभरणसहितानि पुत्रकलत्राशब्दादि विषयरूप आस्रव, इन्द्रियों की अनर्गल प्रवृत्तियां, कृष्ण, नील आदि अप्रशस्त लेश्याएँ रहती हैं । अर्थात् परिग्रह पाप के सद्भाव में ही नियमतः मायादि शल्यों का सद्भाव जोवों में पाया जाता है। मन वचन आदि योगों की प्रवृत्ति इसी के होने पर अशुभ रूप में रहती हैं। गौरवों का अस्तित्व तथा कषायों की सत्ता एवं आहार आदि चार प्रकार की संज्ञाओं का सद्भाव इस एक परिग्रह की मौजूदगी में ही जीवों में पाये जाते हैं। इंद्रियों की स्वच्छंद प्रवृत्ति एवं कृष्ण आदि अशुभ लेश्याओं का संबंध इसी परिग्रह से जीवों में पाया जाता है। तथा स्वजन आदि के साथ का संबंध भी इसी परिग्रह के ऊपर निर्भर है। चक्रवर्ती आदि सभी मनुष्य यही चाहते हैं कि हमारे पास अनंत सचित्त, अचित्त और मिश्र परिग्रहरूप द्रव्य बना रहे । पुत्र आदि सचित्त परिग्रह, हिरण्य, सुवर्ण, रत्न आदि अचित्त परिग्रह, एवं हिरण्य, सुवर्ण, रत्न आदि के आभरण सहित पुत्रादि मिश्र परिग्रह है। तात्पर्य इसका यही है कि चक्रयर्ती से लेकर छोटे से छोटा प्राणी यही चाहता रहता है कि ઈન્દ્રિયેની અનર્ગલ પ્રવૃત્તિ, તથા કૃષ્ણ, નીલ આદિ અપ્રશસ્ત વેશ્યાઓ રહે છે. એટલે કે પરિગ્રહ પાપની હાજરીમાં નિયમથી માયાદિ શલ્યોને સદ ભાવ માં આવે છે. તે હોય તો મન વચન આદિ ગેની પ્રવૃત્તિ અશુભ રૂપે રહે છે. ગૌરનું અસ્તિત્વ તથા કષાયોની સત્તા, તથા આહાર આદિ ચાર પ્રકારની સંજ્ઞાઓ આદિને સદ્ભાવ એક પરિગ્રહની હાજરી હોય તે જ જીવમાં જોવા મળે છે. ઈન્દ્રિની સ્વછંદી પ્રવૃત્તિ અને કૃષ્ણ આદિ અશુભ લેશ્યાઓનું અસ્તિત્વ આ પરિગ્રહને કારણે જ જીવોમાં હોય છે. તથા સ્વજન આદિ સાથે સંબંધ પણ આ પરિગ્રહ પર આધાર રાખે છે. ચકવતિ આદિ સઘળા લેકે એ જ ચાહે છે કે અમારી પાસે અનંત સચિત્ત, અચિત્ત અને મિશ્ર પરિગ્રહરૂપ દ્રવ્ય કાયમ રહે. પુત્ર આદિ સચિત્ત પરિગ્રહ છે. હિરણ્ય, સુવર્ણ રત્ન આદિ અચિત્ત પરિગ્રહ છે. અને સુવર્ણ, રત્ન આદિના આભૂષણ સહિત પુત્રાદિ, તે મિશ્ર પરિગ્રહ છે. તેનું તાત્પર્ય એ છે કે ચક્ર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર