SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० २ सू० १४ मृषावादिनां जीवघातकवचननिरूपणम् २४१ आई है—प्रथम समय जब इसका स्नान करनेका हो तब वह शुभ घड़ी आदिमें ही कराना, इससे इसका सौभाग्य सन्तति एवं समृद्धिकी वृद्धि होगी। इसी तरह प्रसूतिका का जब स्नान कराना हो तब भी इन सब बातों का ध्यान रखना । शुभ कृत्यों को करते समय इस बात का भी पूरा २ ख्याल रखना चाहिये कि उस समय चित्तमें किसी प्रकारकी ग्लानिका भाव न जगने पावे, हर्षविभोर (हर्षमग्न ) बन कर ही सब काम किया करो । खूब ठाटबाटसे मद्य, मांसादिकों का उपयोग करो। कौतुक, विस्नापन्न, तथा शांतिकर्म आदि सत्कृत्य अपने जीवन आदि की रक्षा के लिये शशि सूर्यग्रहों पर जब २ राहुद्वारा आक्रमण हो तब २ अवश्य करो । काली आदि देवियों की प्रसन्नता संपादन करने के लिये बड़े आनन्दके साथ पिष्ट से अपने मस्तककी आकृति बना कर उनके समक्ष बलि चढाया करो । तथा पशुबलि भी चढाओ, बलि चढाते समय खूब उत्सव मनाओ । उनकी आरती उतारो, उस उत्सवमें इच्छानुसार विविध औषधियोंका, वाजीकरण आदि दवाईयोंका भक्ष्यानपान माल्यानुलेपन आदि का खूब उपयोग करो । मानवजीवनका यह ઘરમાં નવવધૂ આવી છે, તેને જ્યારે સૌથી પહેલી વખત સ્નાન કરવાનું આવે ત્યારે તે શુભ ઘડિ આદિમાં કરાવવું જોઈએ. તેમ કરવાથી તેનું સૌભાગ્ય સંતતિ અને સમૃદ્ધિ વધશે- એ જ પ્રમાણે પ્રસૂતિકોને પણ જ્યારે સ્નાન કરાવવાનું હોય ત્યારે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શુભકૃત્ય કરતી વખતે તે વાતની પણ પૂરે પૂરી કાળજી રાખવી કે ત્યારે ચિત્તમાં કોઈ પણ પ્રકારની ગ્લાનિનો ભાવ ન જાગે, હર્ષવિભોર થઈને જ સઘળાં કામ કર્યા કરો. ખૂબ ઠાઠ માઠથી માંસ મદિરા આદિનો ઉપયોગ કરો. જ્યારે જ્યારે સૂર્ય ચન્દ્ર પર રાહુનું આક્રમણ થાય—ચન્દ્ર કે સૂર્ય ગ્રહણ થાય ત્યારે પોતાના જીવન આદિની રક્ષાને માટે કૌતુક, વિજ્ઞાપન, શાંતિકર્મ આદિ સલ્ફ અવશ્ય કરો. કાલીકા આદિ દેવીને પ્રસન્ન કરવા માટે ઘણો આનંદ પૂર્વક લેટથી પિતાના મસ્તક જે આકાર બનાવીને તેમને બલિ આપ્યા કરે, તથા પશુએનું બલિદાન પણ આપે, અને આ બલિ અર્પતી વખતે ખૂબ ઉત્સવ મનાવો. તેમની આરતી ઉતારે, તે ઉત્સવમાં ઇચ્છાનુસાર વિવિધ ઔષધિયોને, વાજીકરણ આદિ દવાઓનો, ભસ્યાન્નપાન, ફૂલની માળાઓને અને અનુલેપનોનો ખૂબ ઉપયોગ કરે. માનવ જીવનને આવો સમય વારંવાર થોડો જ મળે છે? જ્યારે અશુભસૂચક ધૂમકેતુ આદિ ગ્રહ દેખાય ખરાબ સ્વપ્નમાં આવે, ખરાબ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy