________________
९४२
प्रश्रव्याकरणसूत्रे
इदं संवरद्वारमुपसंहरन्नाह - ' एवमिणं ' इत्यादि
मूलम् - एवभिणं संवरदारं सम्मं संवरियं होइ सुप्पणिहियं इमेहिं पंचहिं वि कारणेहिं मणवयणकाय परिरक्खि एहिं निच्चं आमरणंतं च एस जोगो नेयव्वो धिइमया अणासवो अकलुसो अच्छिदो अपरिस्साई असंकिलिट्ठो सुद्धो सव्वजिणमण्णाओ । एवं पंचमं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं अणुपालियं आणाए आराहियं भवइ । एवं णायमुणिणा भगवया पण्णवियं परुवियं पसिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं पंचमं संवरदारं समत्तं तिबेमि ॥ १२॥
नाम स्पर्शनेन्द्रियसंवरण है। इस भावना से भावित हुए मुनिजन को स्पर्शन इन्द्रिय के विषयभूत-आठ प्रकार के स्पर्श में चाहे वह रुचिकारक हो या न हो रागद्वेष करने का सर्वथा परित्याग कर देना चाहिये । गर्मी के समय में शीतस्पर्श की शिशिरऋतु में गरमस्पर्श तथा और भी अन्य ऋतुओं में भिन्न २ प्रकार के स्पर्श की कामना साधु को नहीं करनी चाहिये । सूत्रनिर्दिष्ट दगमंडप आदि मनोज्ञभद्रक स्पर्श के विषय में और अनेक वधबंधन आदि अमनोज्ञ पापक स्पर्श के विषय हैं अतः साधु को दोनों प्रकार के स्पर्शो में समभाव संपन्न रहना चाहिये । यही स्पर्शन इन्द्रिय संवरण नाम की भावना है | सू० ११॥
છે. આ ભાવનાથી ભાવિત થયેલ મુનિએ સ્પર્શેન્દ્રિય વડે અનુભવાતા આઠ પ્રકારના સ્પર્શે પ્રત્યે રાગદ્વેષને સથા પરિત્યાગ કરવા જોઇએ-ભલે તે સ્પર્શ રુચિકર હાય કે અરુચિકર હાય પણ તેમના પ્રત્યે રાગદ્વેષ રાખવા જોઇએ નહીં. ગરમીના દિવસેામાં શીત સ્પર્શની શિયાળામાં ઉષ્ણુ સ્પની અને અન્ય ઋતુઓમાં જુદા જુદા પ્રકારના સ્પર્શીની ઇચ્છા સાધુએ કરવી જોઇએ નહી. સૂત્રમાં દર્શાવેલ દગમડપ આદિ મનોજ્ઞભદ્રક સ્પર્શમાં તથા અનેક વધે. ધન આદિ અમનેાના પાપક સ્પની ખાખતમાં સાધુએ સમભાવ રાખવેા જોઇએ. એ જ આ સ્પર્શેન્દ્રિય સંવરણ નામની ભાવના છે. ા સૂ૦૧૧ ૫
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર