________________
जालिकुमारवर्णनम् इदमेव प्रस्तुतमङ्गमुपलभ्यते, जालिकुमारादीनां स्वकीयचरित्र प्रतिपादकरयास्य प्रस्तुतस्य शास्त्रस्य तदानीमविद्यमानतया तदध्ययनविषयताया असंभवात् ? इति चेदुच्यते-एपा द्वादशाङ्गी अर्थरूपेण ध्रुवा, नित्या, शाश्वती च। मोक्षोपपयोगिश्रुतचारित्रनिरूपणार्थ प्रवृत्तेन भगवता तत्तत्समयोपयोगि केवलं हेतुदृष्टान्तस्वरूपमन्यदन्यत्संगृहीतं, लक्ष्यं तु मोक्षप्राप्तिकरं श्रुतचारित्रं न कचिद् विभिन्नतयो
यहाँ प्रश्न उत्पन्न होता है कि-'जालिकुमार' आदि राजकुमारों ने भगवान से दीक्षा ग्रहण की, तथा उनके ही समीप ग्यारह अङ्गोंका अध्ययन किया, यह बात कैसे सम्भव हो सकती है ?; क्यों कि यह नवमा अंगसूत्र ग्यारह अङ्गों के अन्तर्गत हो जाता है, जिसका विषय स्वयं जालिकुमार आदि राजकुमारों का जीवन वृत्तान्त ही है। अतः जालि कुमार आदि राजकुमारों का अपने ही चरित्र के निरूपक इस अनुत्तरोपपातिकदशाङ्ग सूत्र के उस समय अनुपलब्ध होनेसे इस अङ्गका अध्ययन (पढना) सर्वथा असम्भव है अर्थात् उनके अध्ययन विषय की बात कैसे सम्भव हो सकती है?
___इसका प्रत्युत्तर यह है कि यह द्वादशाङ्गी अर्थरूपसे ध्रुव, नित्य एवं शाश्वत है, परन्तु मोक्षोपयोगी श्रुत चारित्रका निरूपण करने में प्रवृत्त सभी तीर्थङ्करोंने उस-उस समय के उपयोगी केवल हेतु और दृष्टान्त का स्वरूप जुदी-जुदी तरहसे संकलित किया है, किन्तु मोक्ष प्राप्ति कराने वाले श्रुतचारित्ररूप लक्ष्य का भिन्नरूपसे कहीं
અહિં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે:-“જાલિકુમાર ” આદિ રાજકુમાએ ભગવાન પાસે દીક્ષા લીધી તથા તેમની જ પાસે અગ્યાર અંગેનું અધ્યયન કર્યું હતું, આ વાત કેવી રીતે સંભવિત હોઈ શકે છે? કેમકે આ નવમુ અંગસૂત્ર અગ્યાર અંગેની અન્તર્ગત થઈ જાય છે જેને વિષય સ્વયં જાલિકુમાર આદિ રાજકુમારોનાં જીવન વૃત્તાન્તજ છે. એટલે જાલિકુમાર આદિ રાજકુમારોના પિતાના ચરિત્રને નિરૂપણ કરવાવાલા આ અનુત્તરપપાતિકદશાંગ સૂત્ર તે સમયે અનુપલબ્ધ હોવાથી આ અંગને અધ્યયન (ભણવું) સર્વથા અસંભવ છે, અર્થાત્ તેમને અધ્યયન (ભણવા) વિષયની વાત કેવી રીતે સંભવિત થઈ શકે છે?
એને પ્રત્યુત્તર આ છે કે–આ દ્વાદશાંગી અર્થપથી ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. પણ મેક્ષેપગી શ્રત ચારિત્રનું નિરૂપણ કરવામાં પ્રવૃત્ત સર્વે તીર્થકરેએ તે તે સમયને ઉપયોગી ફકત હતું અને દૃષ્ટાંન્તનું સ્વરૂપ જુદી જુદી રીતે સંકલિત કરેલ છે પરંતુ મોક્ષ પ્રાપ્તિ કરાવવાવાળા શ્રત-ચારિત્રરૂપ લક્ષ્યને જુદી રીતે કયાંય
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર