SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ सावद्यपूजानिवेधवर्णनम् हिंसाकरणेन दुर्गतिर्भवतीति सावद्यसपर्या सर्वथा प्रतिषिद्धा भगवता, एवंच भगवच्चरणानुरागिणः शुभगत्यभिलाषिणः सुरनिकाया वीतरागस्य भगवतः समवसरणे सचित्तजलपुष्पादिवृष्टिसमारम्भं कुर्वन्तीति वार्ता न कथमपि युक्तिपथमारोहति। अत्रेदमनुमानवाक्यम्___आभियोग्या देवाः समवसरणे सचित्तपरिहारिणः, भगवन्मतानुयायित्वात् तुङ्गिकानगरीश्रावकवत् । उक्तंच अचित्तजलपुप्फाणं, वुट्टि बिक्कुव्वए सुरा । समोसरणमझे उ, सचित्तं जिणवारियं ॥१॥ पांच कारणोसे जीव दुर्गति में जाते हैं, जैसे कि जीव हिंसा से, झुठसे, चोरीसे, मैथुनसे, तथा परिग्रहसे"। हिंसा करनेसे दुर्गति होती है, अतः सावद्य पूजा सर्वथा निषिद्ध है। इस प्रकार भगवान् के चरणों में सदैव प्रेम रखनेवाले तथा शुभगति के इच्छुक देवता वीतराग भगवान् के समवसरणमें सचित्त जल-पुष्प आदिकी वर्षा करते हैं, यह बात किसीभी युक्तिसे सिद्ध नहीं हो सकती है । ___ अनुमान-प्रमाणसे भी यही बात सिद्ध होती है। जैसे तुंगिका नगरी के श्रावक, भगवान् के समवसरणमें पांच प्रकार के अभिगमपूर्वक अर्थात् सचित्त का परिहार करके जाते थे, उसी प्रकार भगवान् के अनुयायी आभियोगिक देवता भी समवसरणमें सचित्त जल पुष्प आदि की वृष्टि नहीं करते हैं, यह तीर्थंकरों की मर्यादा है। कहा भी है: હિંસા કરવાથી દુર્ગતિ થાય છે, માટે સાવદ્ય-પૂજા સર્વથા નિષિદ્ધ છે. એ રીતે જે ભગવાનના ચરણમાં સદા પ્રેમ રાખવાવાળા તથા શુભ-ગતિના ઈચ્છક દેવતા વીતરાગ ભગવાનના સમવસરણમાં સચેત પાછું પુષ્પ આદિની વર્ષા કરે છે, આ વાત કઈ પણ યુકિતથી સિદ્ધ થઈ શકતી નથી. અનુમાનપ્રમાણથી પણ આ વાત સિદ્ધ થાય છે કે- જેમ તુંગિકા નગરીના શ્રાવક, ભગવાનના સમવસરણમાં પાંચ પ્રકારના અભિગમ–પૂર્વક અર્થાત્ સચેત દ્રવ્ય (વસ્તુઓ) ને ત્યાગ કરીને જતા હતા, તેજ રીતે ભગવાનના અનુયાયી આભિયોગિક દેવતા પણ સમવસરણમાં સચેત પાણી પુષ્પ આદિની વૃષ્ટિ કરતા નથી. આ તીર્થ કરની મર્યાદા છે. કહ્યું પણ છે – શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy