________________
વિક
નBRUARI
દિin :
શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની
અગત્યની અપીલ સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેને - સ્થાનકવાસી સમાજને બે અવલંબન છે. તેમાં પહેલું સુનિવર્ગ અને બીજું શાસ્ત્રશ્રવણ છે. જ્યાં જ્યાં મુનિ મહારાજોની ગેરહાજરી હોય છે (અને ભવિષ્યમાં રહેવાની છે) તે સ્થળે આ શાસ્ત્રો સ્થાનકવાસી કેમને ટકાવી રાખવા મેટામાં મેટું સાધન છે.
ઓછામાં ઓછા રૂા. ૫૦૦૦ આપી આદ્ય મુરબ્બીપદ આપ દિપાવી શકો છો. ઓછામાં ઓછા રૂા. ૩૦૦૦) આપી એક શાસ્ત્ર આપના નામથી છપાવી શકે છે. ઓછામાં ઓછા રૂ. ૧૦૦ આપી મુરબ્બીપદ મેળવી શકે છે. ઓછામાં ઓછા રૂ. ૫૦ આપી સહાયક મેમ્બર બની શકો છો.
અને ઓછામાં ઓછા રૂ. ૨૫૦) આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ-બેન દાખલ થઈ શકે છે.
ઉપરના દરેક મેમ્બરોને ૩૨ સૂત્રે તથા તેના તમામ ભાગે મળી લગભગ ૭૦ ગ્રંથ જેની કિંમત લગભગ ૮૦૦ ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
દરેક શાસ્ત્ર ૪ ભાષામાં તૈયાર થાય છે. એટલે દરેક પાનામાં ૪ ભાષા જેવામાં આવશે. ઉપરમાં અર્ધમાગધી, તેની નીચે સંસ્કૃત છાયા-ટીકા ત્યાર બાદ હિન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ જેવામાં આવશે.
શ્રમણ વર્ગ, શ્રાવક વર્ગને દરેક પ્રદેશમાં વસતા સમાજના દરેક અંગને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે.
બહાર દેશાવરમાં વસતા આપણા ભાઈઓને તેમજ ગામડામાં વસતા શ્રાવકોને તેમજ કુરસદે વાંચન કરનાર બહેને તેમજ વિદ્યાર્થીઓને એક સરખું ઉપયોગી થઈ શકે તેવું સાહિત્ય બીજી કોઈ જગ્યાએ મળી શકે તેમ નથી.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર