SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे सहस्राम्रवणनामकोद्याने समागता । तथैव धन्यकुमारोऽपि पादचारेण तत्र समागतः। मया धर्मकथा कथिता । धर्मकथाश्रवणेन धन्यकुमारस्तीववैराग्यमुपगतः सपद्येव कामभोगान् परित्यज्य प्रव्रज्यां ग्रहीतवान् । ___ तदारभ्य कठोरतपश्चर्याव्रतं दधार । केवलमाचामाम्लेनैव पारणं षष्टषष्ठतपसः कुर्वन् विहरति । घोरतरतपश्चरणेन धन्यनाम्नोऽनगारस्य चरणाभ्यां शिरःपर्यन्तं समग्रमेव शरीरं शुष्कं रूक्षं निर्मासं भूव । भस्मच्छन्नवनिरिव बहिः शुष्को रूक्षः कान्तिरहितोऽपि धन्यनामानगारस्तपस्तेजःश्रियाऽन्तर्देदीप्यमानो विराजते । हे श्रेणिक ! अनेनैव कारणेन मया कथितं-चतुर्दशसहस्रश्रमणेषु धन्यनामानगार एव महातपस्वी महादुष्करकारकः कर्मणां महानिर्जराकारकश्च विद्यते इति । धन्यकुमार भी पेदल चल कर वहा आया । मैने धर्मकथा कही । धर्म कथा सुनने से धन्यकुमार को संसार से तीव्र बैराग्य उत्पन्न हुआ । तदनन्तर उसने शघ्रही समस्त काम - भोगों का परित्याग कर दीक्षा अङ्गीकार की, दीक्षा लेने के पश्चात् उसी दिन से उसने कठिन तपश्चर्या - व्रत धारण किया । बेले २ के पारणे में केवल आयंबिल करता है। घोर तपश्चर्या के कारण शिर से लेकर पाव तक उनका सारा शरीर शुष्क, रूक्ष एवं निमास हो गया, फिर भी राख से ढकी हुई अग्नि के समान वह तप-तेज द्वारा अन्तरात्मासे अत्यन्त देदीप्यमान है । हे श्रेणिक ! इसी कारण से मैंने कहा कि इन गौतम आदि चौदह हजार श्रमणों में एक धन्यकुमार अनगार ही महा- तपस्वी महादुष्कर करणी करनेवाला तथा कर्मों की महानिर्जरा करने वाला है। કુમાર પણ પગે ચાલી ત્યાં આવ્યા. મેં ધર્મકથા કહી. ધર્મકથા સાંભળવાથી ધન્યકુમાર ને સંસારથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયે. તે પછી તેણે તરત જ સર્વે કામગને છોડી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધી તે દિવસથી જ તેણે કઠિન તપશ્ચર્યા ધારણ કરી, છઠ છઠના પારણામાં ફકત આયમ્બિલ કરે છે. ઉગ્ર તપશ્ચર્યાને કારણે માથાથી લઈ પગ સુધી તેમનું આખું શરીર શુષ્ક, રૂક્ષ તેમજ નિર્માણ થઈ ગયું. છતાં પણ તે તપ તેજ દ્વારા અત્તરાત્માથી અત્યન્ત દેદીપ્યમાન છે. શ્રેણિક ! એ કારણે મેં કહ્યું કે આ ગીતમાદિ ચૌદ હજાર શ્રમણોમાં એક ધન્યકુમાર અણગારજ મહાતપસ્વી મહાદુષ્કર કરણ કરવાવાળે તથા કર્મોની મહાનિર્જરા કરવાવાળે છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy