SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ अबोधिनी टीका वर्ग ३ धन्यकुमारस्य प्रतिबोधः ८१ न स्वेन सार्द्ध व्रजति, किन्तु चितायामेव भस्मसाद्भवति, एकाकी निस्सहाय एव जीवः परलोकं प्रयाति । तस्माज्जन्मजरामरणदुःखमोचकमव्याबाधसुखदायकं चारित्रमेव स्वात्मकल्याणाय शरणीकरणीयम् । इत्यवधार्य परमवैराग्यरागरञ्जितान्तःकरणो धर्मैकशरणो धन्यकुमारः श्रमणं भगवन्तं श्रीमहावीरं सविनयमेवमवादीत् श्रद्दधामि भगवन् ! निर्ग्रन्थं प्रवचनं, प्रत्येमि भगवन् ! निर्ग्रन्थं प्रवचनं, रोचये भगवन् ! निर्ग्रन्थं प्रवचनम्, अभ्युत्तिष्ठे भगवन् ! निर्ग्रन्थं प्रवचनम् । एवमेतद् भगवन् ! निर्ग्रन्थं प्रवचनं, तथ्यमेतद्भगवन् ! निर्ग्रन्थं प्रवचनम्, बन्धु मृत शरीर के साथ २ जाते हैं, अपना शरीर भी अपने साथ नहीं आकर चिता में भस्म हो जाता है । अकेला निःसहाय होकर ही जीव परलोक को प्रयाण करता है । इस लिये मुझे जन्म जरा और मरण के दुःखों से छुडाने वाले और वास्तविक अक्षय सुख को देने वाले चारित्र धर्म को ही अपने आत्मकल्याण के लिये ग्रहण करना चाहिये । इस प्रकार अन्तःकरण से विचार कर अत्यन्त वैराग्यवान् हो, तथा एक धर्म को ही शरणस्थान मानकर वह धन्यकुमार भ्रमण भगवान् महावीर से इस प्रकार बोले हे भगवन् ! मैं निर्ग्रन्थ प्रवचन में श्रद्धा करता हूं, विश्वास करता हूं । हे भगवन् ! यह निर्ग्रन्थ प्रवचन मुझे रुचता है । मैं निर्ग्रन्थ प्रवचन ग्रहण करने को उद्यत हुआ हूं । हे भगवन् ! आप સુધી ભાઇ–અન્ધુ મૃત–શરીરની સાથે સાથે આવે છે. પાતાનું શરીર પણ પેાતાની સાથે ન આવતાં અહિં ચિતામાંજ બળીને ભસ્મ થઇ જાય છે. એકલા નિ:સહાય થઇનેજ જીવ પરલેાક પ્રયાણ કરે છે. એ માટે મારે જન્મ, જરા, મરણના દુ:ખાને દૂર કરવાવ.ળા વાસ્તવિક અક્ષય સુખને દેવાવાળા ચારિત્રધર્મનેજ પેાતાના આત્મકલ્યાણ માટે ગ્રહણ કરવો જોઈએ. આ પ્રમાણે અન્ત:કરણથી વિચારી અત્યન્ત વૈરાગ્યવાન થઈ તથા એક ધ નેજ શરણુસ્થાન માનીને તે ધન્યકુમાર શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે ભગવન્ ! નિગ્રન્થ પ્રવચનની હું શ્રદ્ધા કરૂં છું. વિશ્વાસ કરૂ છું. હે પ્રભુ ! આ નિન્દ્ પ્રવચન મને રૂચે છે. હું નિર્પ્રન્થ પ્રવચન ગ્રહણ કરવામાં ઉદ્યમન્ત થયે શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy