________________
રર
શ્રી અખિલ ભારતવેતામ્બર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની
અગત્યની અપીલ સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેને–
સ્થાનકવાસી સમાજને બે અવલંબન છે. તેમાં પહેલું મુનિવર્ગ અને બીજું શાસ્ત્રશ્રવણ છે. જ્યાં જ્યાં મુનિમહારાજેની ગેરહાજરી હોય છે (અને ભવિષ્યમાં રહેવાની છે) તે સ્થળે આ શાસ્ત્રો સ્થાનકવાસી કે મને ટકાવી રાખવા મેટામાં મેટું સાધન છે.
ઓછામાં ઓછા રૂ. ૫૦૦૦ આપી આદ્ય મુરબ્બીપદ આપ દિપાવી શકે છે. ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦) આપી મુરબ્બીપદ મેળવી શકે છે. ઓછામાં ઓછા રૂા. ૫૦૦ આપી સહાયક મેમ્બર બની શકે છે.
અને ઓછામાં ઓછા રૂ. ૨૫૦ આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ બેન દાખલ થઈ શકે છે.
ઉપરના દરેક મેમ્બરેને ૩૨ સૂત્રે તથા તેના તમામ ભાગ મળી લગભગ ૬૦ છે જેની કિંમત લગભગ ૬૦૦ ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે. અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
દરેક શાસ્ત્ર ૪ ભાષામાં તૈયાર થાય છે. એટલે દરેક પાનામાં ૪ ભાષા જોવામાં આવશે. ઉપરમાં અર્ધમાગધી, તેની નીચે સંસ્કૃત છાયા–ટીકા ત્યાર બાદ હીન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ જેવામાં આવશે.
શ્રમણ વર્ગ, શ્રાવક વર્ગને દરેક પ્રદેશમાં વસતા સમાજના દરેક અંગને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે.
બહાર દેશાવરમાં વસતા આપણા ભાઈઓને તેમજ ગામડામાં વસતા શ્રાવકેને તેમજ પુરસદે વાંચન કરનાર બેને તેમજ વિદ્યાથીઓને એક સરખું ઉપયોગી થઈ શકે તેવું સાહિત્ય બીજી કઈ જગ્યાએ મળી શકે તેમ નથી.
888&
M/૪
કપ
કી
કી
૪
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર