________________
मुनिकुमुदचन्द्रिका टीका, मङ्काईप्रभृचरितम् 'सागेए णयरे' साकेतं नगरम् अयोध्या नगरी, 'बारस वासाई परियाओ' द्वादश वर्षाणि पर्यायः, 'विपुले सिद्धे' विपुले सिद्धः ॥७॥ ‘एवं हरिचंदणे वि गाहावई' एवं हरिचन्दनोऽपि गाथापतिः, 'सागेए णयरे' साकेत नगरम् , 'बारस वासा परियाओ' द्वादश वर्षाणि पर्यायः, 'विपुले सिद्धे' विपुले सिद्धः । ‘एवं वारत्तए वि गाहावई' एवं वारत्तकोऽपि गाथापतिः, ‘णवरं' विशेषः, 'रायगिहे णयरे' राजगृहं नगरम् , 'बारस वासा परियाओ' द्वादश वर्षाणि पर्यायः, 'विपुले सिद्धे' विपुले सिद्धः ॥९॥ ‘एवं सुदंसणे वि गाहावई' एवं सुदर्शनोऽपि गाथापतिः, 'णवरं' विशेषः 'वाणियगामे णयरे' वाणिजकग्रामो नगरम् , 'दुइपलासए चेइए' दृतिपलाशकं चैत्यम् , 'पंच वासा परियाओ' पञ्च वर्षाणि पर्यायः 'विपुले सिद्धे' विपुले सिद्धः ॥ १० ॥ ‘एवं का भी चरित्र जानना। ये साकेत (अयोध्या ) नगरी के रहने वाले थे। इन्होंने बारह वर्ष तक चारित्रपर्याय पाला और विपुलगिरि पर सिद्ध होगये ॥७॥ हरिचन्दन गाथापति भी इसी प्रकार अनगार होगये, वे भी साकेत नगरी के रहने वाले थे, उन्होंने बारह वर्ष तक चारित्रपर्याय पाला और अन्त में वे विपुलगिरि पर सिद्ध होगये ॥ ८॥
इसी प्रकार वारत्तक गाथापति का भी चरित्र है। ये राजगृह नगर के रहने वाले थे। बारह वर्ष तक श्रामण्यपर्याय पालकर ये विपुलगिरि पर सिद्ध होगये ॥ ९ ॥
सुदर्शन गाथापति भी भगवान के समीप प्रवजित हुए। ये वाणिज ग्राम के रहने वाले थे। उस गाम में दूतिपलाश नामक ગાથા પતિનું પણ ચરિત જાણવું. એ સાકેત (અયોધ્યા) નગરીના રહેવાસી હતા. તેમણે બાર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે અને વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. (૭) હરિચંદન ગાથાપતિ પણ એજ રીતે અનગાર થઈ ગયા. તે પણ સાકેત નગરીના રહેવાશી હતા. તેમણે બાર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે અને અંતમાં વિપુલગિરિ ५२ सिद्ध २४ गया. (८)
આ પ્રકારે વારત્તક ગાથાપતિનું ચરિત્ર છે. તે રાજગૃહ નગરના રહેવાસી હતા. બાર વર્ષ સુધી શ્રમણ્યપર્યાય પાળે અને વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. (૯)
સુદર્શન ગાથા પતિ પણ ભગવાનની પાસે પ્રત્રજિત થયા તે. વાણિજ ગામના રહેવાશી હતા. તેમણે પાંચ વર્ષ સુધી શ્રમણ્યપર્યાય પાળે અને વિપુલગિરિ પર
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર