________________
उपासकदशाङ्गसूत्रे मिथ्येति प्रागुक्तरीत्या फलं प्रत्युत्थानादीनां कारणत्वात्, अयं भावः-फलमात्र प्रतिक्रियाया निमित्तत्वात्क्रियायाश्चोत्थानादिरूपत्वात्सैव सुखादिनिमित्तं न तु नियतिस्तथा चोक्तम्-" अनुयोगेन तैलानि तिलेभ्यो नाप्तुमर्हति" इति । यत्रापि च दैवजातं सुखाधुपलभ्यमानं दृश्यते तत्राप्यन्तत उत्थानादयः कारणम्, तदप्युक्तम्
"घथा धेकेन चक्रेण न रथस्य गतिर्भवेत् ।
तथा पुरुषकारेण विना दैवं न सिध्यति ॥” इति, ऋद्धि तुम्हें पुरुषार्थ आदि से प्राप्त हुई है तो फिर गोशालक मंखलिपुत्र की " उत्थान आदि नहीं हैं, समस्त पदार्थ भाग्यकृत हैं" यह धर्मप्रज्ञप्ति अच्छी है, और " उत्थान आदि हैं यावत् पदार्थ भाग्यकृत नहीं हैं" यह श्रमण भगवान् महावीर की धर्म-प्ररूपणा ठीक नहीं है, तुम्हारा ऐसा कथन मिथ्या है । क्यों कि उत्थान आदि फलकी प्राप्तिमें कारण हैं, यह बताचुके है। तात्पर्य यह है-प्रत्येक फल की प्राति के लिए क्रिया की आवश्यकता है, और वही क्रिया उत्थान आदि हैं, अतः उत्थान आदि ही सुखादिके प्रति निमित्त हैं, भाग्य नहीं। कहा भी है
"विना उद्योग किये (पिले विना) तिलोंसे तेल नहीं निकल सकता।"
जहां कहीं सुख आदि भाग्यसे मिले मालूम होते हैं वहां भी अन्त में उत्थान आदि ही कारण हैं। कहा भी है___“जैसे एक चक्के से रथ नहीं चल सकता। इसी प्रकार पुरुषार्थ के विना देव (भाग्य) सिद्ध नहीं होता ॥१॥" તને પુરુષાર્થ આદિથી પ્રાપ્ત થઈ છે, તે પછી ગોશાલક મખલિપુત્રની “ ઉત્થાન આદિ નથી, બધા પદાર્થ ભાગ્યકૃત છે” એ ધર્મપ્રજ્ઞપ્તિ સાચી છે, અને “ઉત્થાન આદિ છે યાવત્ પદાર્થ ભાગ્યકૃત નથી” એ શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણા બરાબર નથી, એવું તારું કથન મિથ્યા છે, કારણકે ઉત્થાન આદિ ફળની પ્રાપ્તિમાં કારણ છે એ હું બતાવી ચૂક્યો છું. તાત્પર્ય એ છે કે પ્રત્યેક ફળની પ્રાપ્તિને માટે ક્રિયાની આવશ્યકતા છે, અને એ ક્રિયા ઉત્થાન આદિ છે, એટલે ઉત્થાન આદિ જ સુખાદિનાં પ્રતિ નિમિત્ત છે, ભાગ્ય નથી. કહ્યું છે કે- “ઉદ્યોગ કર્યા વિના તલમાંથી તેલ નીકળી શકતું નથી. જ્યાં કાંઈ સુખ આદિ ભાગ્યથી મળેલાં માલૂમ પડે છે, ત્યાં પણ છેવટે ઉત્થાન આદિજ કારણ હોય છે. કહ્યું છે કે
જેમ એક પૈડાથી રથ નથી ચાલી શકતો, તેમ પુરુષાર્થ વિના દેવ (भाग्य) सिद्ध यतुं नथी. (१)" .
ઉપાસક દશાંગ સૂત્ર