________________
उपासकदशाङ्गसूत्रे पाच-पाच टुकड़े कर प्रत्येकसे सुरादेवके शरीरको सींचा ॥ १५२ ॥ देवताने जब देखा कि सुरादेव अब भी भय-भीत नहीं हुआ तो चौथी बार बोला-"अरे सुरादेव श्रावक ! मृत्यु के कामी ! यदि तू यावत् शील आदिका परित्याग नहीं करता तो तेरे शरीर में एक साथ ही-श्वास कास, ज्वर, दाह, कुक्षिशूल, भगन्दरं, अर्श (बवासीर), अजीर्ण, दृष्टिरोग, मस्तकशूल, अरुचि, अक्षिवेदनों, कर्णवेदना, खुजली पेटका रोग और कोड़े, ये सोलह रोग (ज्वरादि) और आतंक (शूल-आदि) डालता हूँ, जिससे तू तड़प-तड़प कर प्राण छोड़ेगा" ॥१५३॥ सुरादेव फिरभी भय-भीत न हो विचरता रहा । देवताने इसी तरह दूसरी और तीसरी बार भी कहा ॥१५४॥ इस प्रकार देवताके दो तीन बार कहने पर सुरादेव श्रावकके मनमें यह विचार आया-"यह अनार्य पुरुष है, अनार्य बुद्धिवाला है अतः आचरण भी अनार्य करता है, इसने मेरे बड़े मंझले और छोटे लड़केको मार डाला, उनके मांस लोहसे मेरे शरीरको सींचा, अब मेरे शरीरमें सोलह रोगातंक डालना चाहता है, इसे पकड़ लेनों ही ठीक है।" ऐसा विचार कर सुरादेव उठा, और देवता મારી નાંખ્યા અને પ્રત્યેકના માંસના પાંચ ટુકડા કરી પ્રત્યેકના લેહી-માંસને સુરદેવના શરીર પર છાંટયાં, (૧૫૨) દેવતાએ જ્યારે જોયું કે સુરદેવ હજી પણ ભયભીત નથી થયે, ત્યારે ચોથીવાર તે બેભેઃ- “અરે સુરદેવ શ્રાવક! મૃત્યુના કામી! જે તું યાવત શીલ આદિને પરિત્યાગ નહિં કરે તે તારા શરીરમાં એક साथे (1) वास, (२) ४ास, (3) ४१२, (४) हाड, (५) इक्षिशुस (6) मगर (७) मश (७२स-भसा), (८) १७, (4) ६ष्ट, (१०) भरत शुस, (११) २३थि, (१२) मक्षिवेहना, (23) ४ वहना, (१४) मस--सुvी , (१५) १२।१, भने (१६) अढ, भे सोण शे (१२) भने मात (शुस-24) नोभीश, रथी तु તરફડીને પ્રાણ છોડીશ. (૧૫૩). તેથી પણ સુરાદેવ ભયભીત ન થતાં વિચરી રહ્યો. દેવતાએ એ પ્રમાણે બીજી અને ત્રીજીવાર પણ કહ્યું. (૧૫૪). એ પ્રમાણે દેવતાએ બે ત્રણ વાર કહેતાં સુરદેવ શ્રાવકના મનમાં એ વિચાર આવ્યો કે “ આ અનાર્ય પુરૂષ છે, અનાર્ય બુદ્ધિવાળે છે, એટલે તે આચરણ પણ અનાર્ય જ કરે છે, તેણે મારા મેટા, વચ્ચેટ અને નાના પુત્રને મારી નાંખ્યાં, તેનાં માંસ-લેહી મારા શરીર છાંટયાં, હવે મારા શરીરમાં સોળ રેગ તે નાંખવા ઈચ્છે છે, માટે તેને પકડી લે એજ ઠીક છે.” એમ વિચારી સુરાદેવ ઉઠ, અને દેવતા આકાશમાં વિલીન
ઉપાસક દશાંગ સૂત્ર