________________
४.४
उपासकदशामने भद्रानाम्नी, दैवतगुरुजननी-पूज्यत्वादेवतस्वरूपा,हितचिन्तकत्व-सदुपदेशदात्रीत्वा भ्यां गुरुस्वरूपा, जन्मदात्रीत्वाच्च जननी। दुष्करेति-दुष्कर-दुष्कराणाम् अतिदुष्कराणां गर्भस्थापन-जन्मदान-पालनादीनां कर्मणां कारिका सम्पादिका । अनार्याणि भयभीत नहीं हुआ यावत् वैसाही विचरता रहा ॥ १३० ॥ तो वह क्रोधित होकर चुलनीपिता श्रावकके बड़े लड़केको घरसे ले आया। लाकर उसके सामने घात करने लगा। घात कर तीन मांसके टुकड़े किये। टुकड़े करके अदहन चढ़े हुए कढ़ाहेमें उकाला, उकाल कर चुलनीपिता श्रावकका शरीर मांस और खूनसे सींचने लगा ॥१३१॥ चुलनीपिता श्रावकने उस असह्य वेदनाको सहन किया ॥१३२॥ तब भी देवने चुलनीपिता श्रावकको निर्भय यावत् देखा तो दूसरी बार और तीसरी वार भी चुलनीपिता श्रावकसे कहा-हंभो चुलनीपिता श्रावक ! अरे अनिष्टके कामी ! यावत् तू शील आदिको भंग नहीं करता तो मैं आज तुम्हारे मँझले लडकेको घरसे लाता हूँ और तेरे सामने घात करता हूँ। ज्येष्ठ पुत्रके लिए जैसा कहा था वैसा ही कहा और किया। इसी प्रकार तीसरे छोटे लड़के के लिए भी कहा और वैसा ही किया। तब भी चुलनीपिता श्रावकने यावत् असह्य वेदनाको सहन किया ॥ १३३ ॥ तब उसने चौथी बार चुलनीपिता श्रावकसे कहा"ओ चुलनीपिता श्रमणोपासक । अनिष्टके कामी ! यदि तू यावत् શ્રાવકના મોટા પુત્રને ઘેરથી લઈ આવ્યો, અને તેની સમીપે જ તેના પુત્રને ઘાત કરવા લાગ્યો. ઘાત કરીને માંસના ત્રણ ટુકડા કર્યા, આંધણ ચડાવેલી કડાઈમાં ઉકાળ્યા અને પછી ચુલની પિતા શ્રાવકના શરીર પર માંસ અને લેહી સીંચવા (छांट) साश्या. (१३१). युसनीपिता से मसरा वहना सहन ४३श. (१३२). ત્યારે પણ દેવે ચુલનીપિતાને નિર્ભય યાવત જોયો, એટલે બીજી અને ત્રીજીવાર પણ ચુલની પિતા શ્રાવકને કહ્યું: હે ચુલની પિતા શ્રાવક! અરે અનિષ્ટના કામી! યાવત્ તું શીલ આદિને ભંગ નહિ કરે તે હું આજ તારા મધ્યમ (વચ્ચેટ) પુત્રને ઘેરથી લઈ આવીશ અને તારી સામે તેને ઘાત કરીશ. મેટા પુત્રના સંબંધમાં જેવું કહ્યું હતું તેવું જ કહ્યું અને કર્યું. એ જ પ્રમાણે ત્રીજા નાના છોકરાના સંબંધમાં પણ કહ્યું અને કર્યું તે પણ ચુલનીપિતા શ્રાવકે થાવત અસહ્યા વેદના સહન કરી. (૧૩૩). એટલે દેવે જેથી વાર ચુલની પિતાને કહ્યું: “હે ચુલની પિતા શ્રમણોપાસક! અનિષ્ટના કામી ! જે તું યાવત ભંગ નહિ કરે તે
ઉપાસક દશાંગ સૂત્ર