SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ उपासकदशाङ्गसूत्रे स्तं तमेवार्थमभिधत्ते नेतरमितरमिति न मिथो घट-पटादिषु संशयो, न वा विपर्ययोनापि संक्रमो, नापि चैकत्वमिति । प्रवृत्तिनिमित्तत्वं तु-'वाच्यत्वे सति वाच्यत्तित्वे च सति वाच्योपस्थितीयप्रकारताऽऽश्रयत्वम्' भवति च पुरन्दरत्वादिविशिष्टे और क्रियासे पदार्थों के भेदकी कल्पना न की जाय तो पदार्थों में परस्पर भेद न रहे । तात्पर्य यह है कि जल धारण करने आदिकी शक्ति जिसमें होती है उसे घट कहते हैं, और शीत-निवारण आदिकी शक्ति जिसमें होती है उसे पट कहते हैं । यदि इन दोनों की इस भिन्न शक्ति (गुण) का ख्याल न किया जाय तो दोनों (घट-पट)में भेद ही क्या रहेगा ?, इसीसे गुण और क्रियासे भेदसे वाच्य पदार्थों में भी भेद किया जाता है। बस, इसी नियमके अनुसार पुरन्दर शब्द में जो शक्ति है और उससे जिस क्रियाका भान होता है, वह शक्ति (गुण) और क्रिया जिसमें पाई जाती है उसे पुरन्दर शब्दका वाच्य कहते हैं। तथा इन्द्र शब्द में जो शक्ति पाई जाती है और उससे जिस क्रियाका भान होता है वह शक्ति और क्रिया जिसमें पाई जाती है उसे इन्द्र शब्दका वाच्य कहते हैं। इससे यह मालूम हुआ कि 'पुरन्दर' शब्दका वाच्य और इन्द्र शब्दका वाच्य एक नहीं है—अलग-अलग है, क्योंकि दोनों शब्दोंकी शक्ती और उससे भासित होनेवाली क्रिया अलग-अलग है, प्रवृत्तिनिमित्त का भेद है। इसी प्रकार अन्य હોય છે. જે ગુણ અને ક્રિયાઓ કરીને પદાર્થોનાં ભેદની કલ્પના ન કરવામાં આવે તે પદાર્થોમાં પરસ્પર ભેદ ન રહે. તાત્પર્ય એ છે કે જળ ધારણ કરવું આદિની શકિત જેમાં હોય છે તેને ઘટ કહે છે, અને ટાઢ નિવારવા વગેરેની શક્તિ જેમાં હોય છે તેને પટ કહે છે. જે એ બેઉની આ ભિન્ન શકિત (ગુણ) ને ખ્યાલ ન કરવામાં આવે તે ઘટ અને પટ એ બેઉમાં ભેદ જ શે રહે? તેથી ગુણ અને ક્રિયાના ભેદે કરીને વાચ્ય પદાર્થોમાં પણ ભેદ કરવામાં આવે છે. બસ, એજ નિયમાનુસાર પુરદર શબ્દમાં જે શકિત છે અને તેથી જે ક્રિયાનું ભાન થાય છે, તે શક્તિ (ગુણ) અને ક્રિયા જેમાં માલુમ પડે છે તેને પુરંદર શબ્દને વાચ કહે છે તેમજ, ઈદ્ર શબ્દમાં જે શકિત માલુમ પડે છે અને તેથી જે ક્રિયાનું ભાન થાય છે, તે શકિત અને ક્રિયા જેમાં માલુમ પડે છે તેને ઈદ્ર શબ્દને વચ્ચે કહે છે. એથી એમ માલુમ પડે છે કે 'पुर ४२' शहनी वारय (अर्थ)भने ' ' शहनवा-य मे नथी-गह नहा छ, ४।२९ બેઉ શબ્દોની શકિત અને તેથી ભાસિત થનારી ક્રિયા જૂદી જૂદી છે, પ્રવૃત્તિનિમિત્તને ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy