SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ममगारधर्मामृतवषिणी टी० अ० १४ तेतलिपुत्रप्रधानवरितवर्णनम् दी-चित्तं संबोध्य मनस्येवमकथयत्-भो चित्त ! श्रमणा यद् वदन्ति तस्वलु श्रद्धेयं श्रद्धा योग्य, श्रद्धेयं खलु भोः ब्राह्मणा वदन्ति, श्रद्धेयं खलु भोः ! श्रमण ब्राह्मणा वदन्ति । अयं भार-आत्मपरलोकाद्यर्थ प्रतिबोधकं श्रमणादीनां वचनं श्रद्धेय भवति, अतीन्द्रियस्याप्यात्मपरलोकादिस्वरूपस्यानुमानादि प्रमाणविषयतया श्रद्धाविषयत्वात् । परन्तु अहमेको असहायः अश्रद्धेयम् अविश्वसनीय बदामि । यद्यपि मदीयं वचनं सर्वथा सत्यम् , तथापि असम्भाव्यतया जनः प्रत्येतुमशक्यम् । तदेवाह-' एवं खलु' इत्यादिना ' एवं खलु' मयि अश्रद्धेय. बीच ही में वुझ गई। इस तरह इन समस्त असंभवनों की संभवना के बाद तेतलिपुत्रने अपने आपको संबोधित करते हुए मन में विचार किया-हे चित्त ! श्रमणजन जो कहते हैं वह श्रद्धेय हैं। ब्राह्मणजन जो कहते हैं वह श्रद्धेय है इसी प्रकार श्रमणमाहणजन जो कहते हैं वह श्रद्धेय है। इसका भाव यह है कि आत्मा, परलोक आदि पदार्थ जो कि अतीन्द्रिय हैं वे अनुमान आदि प्रमाण कि विषयभूत हो जाते है-इसलिये ये श्रद्धांत विषय बन जाते हैं-अतः इन अतीन्द्रिय आत्म, परलोक आदि पदार्थों को प्रतिपादित करने वाले श्रमण माहण आदिकों के वचन भी श्रद्धेय हो जाते हैं, परन्तु में जो कह रहा हूँ वह अश्रद्धेय कह रहा हूँ एक असहाय हूँ-इसलिये-मुझे इस विषय में किसी को भी सहायता मिलने बाली नहीं है। उन श्रमण माहण आदिजनों के वचनों के सहायक तो अनुमान आदि प्रमाण है-परन्तु मेरा सहायक कोई प्रमाण ही नहीं होता है, यद्यपि मैं सर्वथा सत्य कहता हूँ परन्तु वह मेरा वचन असं. भवित असहाय-होने की वजह से मनुष्यों के लिये श्रद्धेय नहीं बन આ રીતે આ બધા અસંભવનની સંભાવના બાદતે તલિપુત્રે પિતાની જાતનેજ સંબોધિત કરતાં મનમાં વિચાર કર્યો કે હે ચિત્ત ! શ્રમણને જે કંઈ કહે છે તે શ્રદ્ધેય છે, બ્રાહ્મણો જે કંઈ કહે છે તે શ્રધેય છે આ પ્રમાણે શ્રમણ માહણજને જે કંઈ કહે છે તે શ્રદ્ધય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે કે આત્મા પરલોક વગેરે પદાર્થો જેઓ કે અતીન્દ્રિય છે તેઓ અનુમાન વગેરે પ્રમાણને વિષયભૂત થઈ જાય છે. એટલા માટે તે પદાર્થો શ્રદ્ધાના વિષય બની જાય છે. એથી આ બધા અતીન્દ્રિય આત્મ, પરલેક વગેરે પદાર્થોનું પ્રતિપાન કરનાર શ્રમણ માહણ વગેરેના વચને પણ શ્રેય થઈ જાય છે, પણ હું જે કંઈ કહી રહ્યો છે તે અશ્રદ્ધેય કહી રહ્યો છું. એક અસહાય છું એથી મને આ બાબતમાં કોઈની મદદ પણ મળી શકે તેમ નથી. તે શ્રમણ માહણ વગેરેના વચનના સહાયક તે અનુમાન વગેરે પ્રમાણે છે. પણ મારા કથનનું સહાયભૂત થાય તેવું કઈ પ્રમાણુ જ નથી. જે કે હું જે કંઈ પણ કહી રહ્યો છું તે સંપૂર્ણ રીત યથાર્થ સત્ય-કહી રહ્યો છું. પણ મારાં તે વચને અસંભવિત અસહાય હોવા બદલ श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy