SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टी० श्रु० २ १० १० कृष्णादिदेवीनां चरित्रवर्णनम् ८४९ यथा काल्याः। एवमष्टा कृष्णराजिप्रभृतीनि अध्ययनानि कालीगमकेन-कालीदेवीसदृशपाठेन ज्ञातव्यानि नवरं-विशेषः यत्-पूर्वभवे वाणारस्यां नगयों द्वे कृष्ण-कृष्णराजिनाम्न्यौ जन्यौ-दारिके संजाते । एवं राजगृहे नगरे द्वेवसूवसुगुप्ता नाम्न्यौ जन्यौ, कौशाम्ब्यां नगर्या द्वेवसुमित्रा-वसुन्धरा नाम्न्यौ जन्यौ-दारिके समुत्पन्ने । सर्वासां रामारामाभिधः पिता, धर्मा-धर्माऽभिधा माता । सर्वा अपि पार्श्वस्याहतोऽन्तिके पत्रजिताः, पुष्पचूलाया आर्यायाः शिष्यात्वेन पार्श्वप्रभुणा स्वयं प्रदत्ताः । ईशानस्य ईशानेन्द्रस्य अग्रमहिष्यो जाताः । तत्र तासां स्थिति व पल्योपमानि वर्तते । ततश्च्युत्वा महाविदेहे वर्षे समुत्पद्य सेत्स्यन्ति, जिसकी सभा का नाम सुधर्म तथा सिंहासन का नाम कृष्ण था आई। इस के आगे का पाठ कालीदेवी के वर्णन में जैसा पाठ कहा गया है वैसा ही है। इसी तरह से कृष्णराजि प्रभृति अध्ययन भी-कालीदेवी वर्णन में पठित पाठ के सदृश ही जानना चाहिये । कालीदेवी के पाठ में और इन आठ अध्ययनोक्त पाठों में जो अन्तर है वह इस प्रकार से है-पूर्वभव में वाणारसी नगरीमें कृष्णा और कृष्णराजि ये दो जनी -उत्पन्न हुई, राजगृहनगर में रामा और रामरक्षिका श्रावस्ती नगरी में वसू, वसुगुप्ता और कौशांबी नगरी में वसुमित्रा एवं, वसुंधरा उत्पन्न हुई। इन सब के पिता का नाम राम और माताओं का नाम धर्मा था। ये सबकी सब पार्श्वनाथ प्रभु के पास प्रव्रजित हुई। प्रभुने इन सब को दीक्षित करके पुष्पचूला आर्या की शिष्यारूप से दिया। ये सब इस ईशानेन्द्रकी अग्रमहिषी हुई। वहां इनकी स्थिति नौ पल्योपम की है। वहां से चवकर ये महाविदेह क्षेत्र में उत्पन्न होंगी और वहीं से વનમાં જે પ્રમાણે પાઠ કહેવાય છે તે પ્રમાણે જ સમજી લે જોઈએ. આ પ્રમાણે જ કૃષ્ણરાજિ વગેરે અધ્યયને પણ કાલી દેવીના પાઠમાં અને આ ઉક્ત આઠ અધ્યયના પાઠેમાં જે કંઈ તફાવત છે તે આ પ્રમાણે છે–પૂર્વભવમાં વાણારસી નગરીમાં કૃષ્ણ અને કૃષ્ણારાજ આ બંને ઉત્પન્ન થઈ રાજગૃહ નગરમાં રામ અને રામરક્ષિકા શ્રાવતી નગરીમાં વસ, વસુગુપ્તા અને કૌશાંબી નગરીમાં વસુમિત્રા અને વસુંધરા ઉત્પન્ન થઈ. એમના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું. એ ખધીએ પાર્શ્વનાથ પ્રભુતી પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી હતી. પ્રભુએ સને દિક્ષિત કરીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાઓના રૂપમાં સોંપી હતી. એ બધી ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ થઈ. ત્યાં તેમની સ્થિતિ નવ પલ્યોપમની છે. ત્યાંથી ચવીને એ બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી જ સિદ્ધ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર:૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy