SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ७५० ज्ञाताधमेकथागसूत्रे हेतोः परलोकेऽपि च खलु सा नो आगच्छति न प्राप्नोति बहूनि बहुविधानि इण्डनानि च मुण्डनानि च तर्जनानि च ताडनानि च यावत् चतुरन्त संसारकान्तरं 'बीइयइस्सइ' व्यति अनिष्यति-उल्लङ्घयिष्यति, यथा स पुण्डरीकोऽनगारः णिज्जे त्ति कटूटु परलोए वि य णं णो आगच्छइ, बहूणि दंडणाणि य मुंडणाणि य तज्जणाणि य ताडगाणि य जाव चाउरंतसंसारकंतारं जाव बीइयइस्सइ) इसके बाद ये उस सर्वार्थ सिद्ध विमान से चय कर महाविदेहक्षेत्र में जन्म धारण कर यहीं से सिद्धपद के भोक्ता बनेंगेयावत् समस्त दुःखों का अन्त करेंगे। इस तरह पुंडरीक अनगार के चरित्र को दृष्टान्त रूप से कहकर भगवान महावीर प्रभु श्रमणजनों को. उपदेश करते हैं कि इसी प्रकार से हे आयुष्मंत श्रमणो ! जो हमारा श्रमण या श्रमणीजन आचार्य उपाध्याय के पास प्रव्रजित होकर मनुज्यभव संबंधी कामभोगों में आसक्त नहीं बनता है, रज्जित-अनुराग भाच संपन्न-नहीं होता है, धावत् अपने संयम को नष्ट नहीं करता है, वह इस भय में ही अनेक श्रमण श्रमणी, श्रावक एवं श्राविकाओं द्वारा अर्चनीय वंदनीय पूजनीय सत्करणीय एवं सन्माननीय होता है। तथा जगत के लिये कल्याणरूप, मंगलरूप, धर्म देवरूप, और ज्ञानरूप बन जाता है। लोग उसकी उपासना करते हैं । यह परलोक में भी अनेक प्रकार के दंडनरूप, दुःखों को, मुंडनों को तर्जनों को, ताडनाओं आगच्छइ, बहूणि दंडणाणि य मुंडणाणिय तज्जणाणि य ताडगाणि य जाय चाउर तसंसारकतार जाय वीइयइस्सइ) ત્યારપછી તેઓ તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને ત્યાંથી જ સિદ્ધપદ મેળવશે, યાવત્ સમસ્ત દુઃખને અંત કરશે. આ રીતે પુંડરીક અનગારના ચરિત્રને દષ્ટાંત રૂપે કહીને મહાવીર પ્રભ શ્રમજને ઉપદેશ કરતાં કહે છે કે આ પ્રમાણે જ છે આયુમંત શ્રમણ ! જે અમારા શ્રમણ કે શ્રમણીજને આચાર્ય ઉપાધ્યાયની પાસે પ્રજિત થઈને મનુષ્ય ભવના કામમાં આસક્ત થતા નથી. રજિજત-અનુરક્ત થતા નથી, યાવત પિતાના સંયમને નષ્ટ કરતા નથી તે આ ભવમાં જ ઘણા શ્રમણશ્રમણી અને શ્રાવક-શ્રાવિકાઓ વડે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કરણીય અને સન્માનનીય હોય છે. તેમજ જગતના માટે કલ્યાણરૂપ, મંગળરૂપ, ધર્મ, દેવરૂપ અને જ્ઞાનરૂપ બની જાય છે. જોકે તેની ઉપાસના કરે છે, તે પરલોકમાં પણ ઘણી જાતના દંડન રૂપ, દુઓને, મુંડનને, તર્જનેને, તાડનાઓને श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy