SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवषिणी टो० अ० १९ पुण्डरीक-कण्डरीकचरित्रम् ७३५ वियपुरिसे मदावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! कंडरीयस्स महत्थं जाव रायाभिसे उचट्टयेह, जाव रायाभिसेएणं अभिसिंचइ ) इस प्रकार अम्बाधाय के मुख से इस बात को सुनकर और उसे चित्त मैं जमाकर जैसे बैठे हुए थे उसी तरह संभ्रान्त होते हुए-ये क्यों आये है-इस प्रकार शंकित चित्त होते हुए-उत्थानशक्ति से उठे बहुत जल्दी सुनते ही प्रमाण-उठे और उठकर अन्तःपुर के परिवार को साथ लेकर जहां अशोक वनिका थी-यहां पर आये-यहां आकर कंडरीक अनगार के पास पहूँचे-यहां पहूँच कर उन्हों ने उन्हें तीन वार आदक्षिण प्रदक्षिण किया बाद में वे कहने लगे-हे देवानुप्रिय! तुम्हें धन्यवाद है-जो तुम राज्य एवं अन्तःपुर का परित्याग कर प्रवजित हो गये हो इत्यादि जिस प्रकार पहिले उनसे कहा था इसी प्रकार अब भी कहा मैं अधन्य हूँ-३-जो यावत् दीक्षित होने के लिये शक्तिशाली नहीं हो रहा हूँ। इसलिये हे देवानुप्रिय! आपके लिये धन्यवाद है-आपने जन्म और जीवन का फल अच्छी तरह प्राप्त कर लिया है। इस तरह प्रशंसा परक वचनों से पुंडरीक राजा द्वारा कहे गये वे कंडरीक अनगार कुछ भी नहीं बोले-किन्तु चुपचाप ही बैठे रहे- जब पुंडरीक राजा ने उनकी इस प्रकार की स्थिति देखी-तब दुबारा तिवारा भी उन्हों ने पुरिसे सद्दावेइ, सहोवित्तो एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! कंडरीयस्स महत्थ जाव रायाभिसे अं उपद्ववेह, जाव रायाभिसेएणं अभिसिंचइ) આ પ્રમાણે અંબાધાયના મુખથી આ વાત સાંભળીને અને તેને મનમાં ધારણ કરીને જેવી સ્થિતિમાં તેઓ બેઠા હતા તેવી જ સ્થિતિમાં સ્તબ્ધ થઈને તેઓ કેમ આવ્યા છે ?' આ પ્રમાણે શંકાયુક્ત થતાં-ઉત્થાન શક્તિ વડે તેઓ ઊભા થયા અને ઊભા થઈને જલદી રણવાસના પરિવારને સાથે લઈને જ્યાં અશોક વાટિકા હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને કંડરીક અનગારની પાસે પહેંચ્યા. ત્યાં પહોંચીને તેમણે તેમને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કર્યા બાદ કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય! તમને ખરેખર ધન્યવાદ ઘટે છે કે જે તમે રાજ્ય અને રણવાસને ત્યાગ કરીને પ્રવજીત થઈ ગયા છે, વગેરે જેમ પહેલાં કહ્યું હતું તેમજ તે વખતે પણ કહ્યું. હું તો અધન્ય છું-૩-જે યાવત્ દીક્ષા ગ્રહણ કરવાનું પણ સામર્થ્ય ધરાવતા નથી. એથી હે દેવાનુપ્રિય ! તમને ધન્ય છે. તમે ખરેખર પિતાનાં જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરી લીધું છે. આ પ્રમાણે પ્રશંસાજનક વચનેથી પુંડરીક રાજા વડે સંબોધિત કરાયેલા તે કંડરીક અનગાર કંઈપણ બોલ્યા નહિ, તેઓ મૂંગા થઈને બેસી જ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy