SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ५२४ ज्ञाताधर्मकथासूत्रे दिशो दिशं प्रतिषेधितः, ततः खलु स पद्मनाभो राजा 'तिभागबलावसेसे' त्रिभागबलावशेषः तृतीयांशावशिष्टसैन्यवान् सन् अस्थामा, अबलः, अवीर्यः, अस्थामेत्यादि प्राग्व्याख्यातम् अपुरुषकारपराक्रमः-पौरुषपराक्रमरहितः, अधारणीयः-प्राणान् धारायितुमशक्तः, इति कृत्वा-इति विचार्य शीघ्र त्वरितं यत्रैवा मरकंका तत्रैवोपागच्छति, उपागत्य अमरकंकां राजधानीमनुप्रविशति, अनुपविश्य द्वाराणि 'पिहेइ ' पिधत्ते, रोधसज्जः-दुर्ग निरुध्य तिष्ठति, ततः खलु स कृष्णो वह एकदिशा से दूसरी दिशा में भाग गया अथवा भागने में असमर्थ बन गया । इस के बाद तृतीयांशावशिष्ट सेना वाला होकर वह पद्मनाभराजा बल रहित हो गया, पर्याप्त सैन्य रहित हो गया एवं अन्तरिक शक्ति-उत्साह हीन हो गया। अतः वह पौरुष पराक्रम से रहित होने के कारण रणभूमि में ठहरने के योग्य नहीं रहा। अथवा प्राणों को धारण करने में भी असमर्थ बन गया। इसलिये वह वहां से शीघ्र बड़ी उतावली से जहां अमरकंको नगरी थी वहां आ गया। (उवागच्छित्ता अमरकंकं रायहाणिं अणुपविसइ, अणुपविसित्ता दारोइं पिहेइ पिहित्ता रोहसज्जे चिट्ठह, तएणं से कण्हे वासुदेवे, जेणेव अमरकंका तेणेव उवागच्छद ) वहां आकर वह अमरकंका राजधानी में गया। जाकर उसने दरवाजोंको बंद करवा दिया। बंद करवाकर फिर वह अपने दुर्ग (किल्ला) की रक्षा करता हुआ वहां ठहरा । इसके बादकृष्णवासुदेव ગઈ યાવત્ તે સેનાને ભાગ એક દિશા તરફથી બીજીદિશા તરફ નાશી ગયે. અથવા તે તે નાશી જવામાં પણ અસમર્થ થઈ ગયે. ત્યારપછી ત્રીજા ભાગ જેટલી સેના જ જેની પાસે રહી છે એ તે પદ્મનાભ રાજા સાવ નિર્બળ થઈ ગયે, પર્યાપ્ત સન્ય રહિત થઈ ગયું અને આંતરિક શક્તિ-ઉત્સાહ રહિત થઈ ગયે. તે પૌરૂષ પરાક્રમ વગરને થઈ તે રણભૂમિમાં ટકી શકે તેમ પણ રહ્યો નહિ અથવા તો તે પ્રાણેને ધારણ કરવામાં પણ અસમર્થ થઈ ગયે. એથી તે સત્વરે જ્યાં અમરકંકા નગરી હતી ત્યાં આવી ગયે. __ (उवागच्छित्ता अमरकंक रायहाणिं अणुपविसइ, अणुपविसित्ता-दाराई पिहेइ, पिहित्ता रोहसज्जे चिट्ठइ, तएणं से कण्हे वासुदेवे, जेणेव अमरकंका तेणेव उवागच्छइ ) ત્યાં આવીને તે અમરકંકા રાજધાનીમાં ગયે, ત્યાં જઈને તેણે દરવાજાઓને બંધ કરાવી દીધા બંધ કરાવીને તે પિતાના દુર્ગની રક્ષા કરતાં ત્યાં જ રોકાયે. ત્યારપછી કૃષ્ણ-વાસુદેવ જ્યાં તે અમરકંકા નામે નગરી હતી ત્યાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy