SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ ज्ञाताधर्मकथाङ्गसूत्रे एवं खलु अहं हे स्वामिन् ! युष्माकं वचनेन यावत् — णिच्छुभावेइ ' निक्षोभयतिपद्मनाभः क्रोधाविष्टः सन् द्रौपदी न दास्यामीत्युक्त्वा दूतो न हन्तव्य इति कृत्वा मामसत्कार्य, असंमान्यापद्वारेण निःसारयति स्म ' इत्यर्थः ॥ २८ ॥ मूलम्-तएणं से पउमणाभे बलवाउयं सदावेइ सदावित्ता एवं क्यासी--खिप्पामेव भो देवाणुप्पिया। आभिसेक हस्थिरयणं पडिकप्पेह, तयाणंतरं च णं से बलवाउए छेयायरियउवदेसमइविकप्पणा विगप्पेहिं निउणेहिं जाव उवणेइ, तएणं से पउमनाहे सन्नद्ध० अभिसेयं दूरुहइ दूरहित्ता हयगय जेणेव कण्हे वासुदेवे तेणेव पहारेत्थ गमणाए, तएणं से कण्हे वासुदेवे पउमणाभं रायाणं एजमाणं पासइ पासित्ता तं पंच पंडवे गच्छइ, उवागच्छित्ता करयल० कण्हं जाव एवं वयासी-एवं खलु अहं सामी? तुम्भं क्यणेणं जाव णिच्छुभावेइ) इस प्रकार जब वह दारुक सारथि पद्मनाम के द्वारा असत्कृत यावत् होकर बाहिर निलवा दिया, तब वह वहां से चलकर जहां कृष्णवासुदेव थे वहां आया। वहां आकर उसने दोनों हाथों की अंजलि बनोकर और उसे मस्तक पर रखकर कृष्णवासुदेव से इस प्रकार कहा-हे स्वामिन् ? मैंने पद्मनाभ राजा से आपके वचन जैसे ही कहे वैसे ही उसने "क्रोध में आकर" मैं नहीं दूगा, दूतमारने योग्य नहीं होता है-इत्यादि कहकर मुझे असत्कृत एवं असंमानित कर अपने यहां से पीछे के दरवाजे से बाहिर निकलवा दिया है। सूत्र २८॥ वयासी-एवं खलु अहं सामी ! तुम्मं वयणेणं जाव णिच्छुभावेइ ) આ પ્રમાણે જ્યારે તે દારુક સારથિ પદ્મનાભ રાજા વડે અસત્કૃત યાવત અસંમાનિત થઈને બહાર કઢાવી મૂકાયે ત્યારે તે ત્યાંથી બહાર આવીને જ્યાં કૃષ્ણ-વાસુદેવ હતા ત્યાં આવ્યું. ત્યાં આવીને તેણે બંને હાથથી અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી ! પા નાભ રાજાને મેં જ્યારે તમારે સંદેશ કહી સંભળાવ્યું. ત્યારે સાંભળતાંની સાથે જ તે ક્રોધમાં ભરાઈને “હું દ્રૌપદી દેવી પછી આપીશ નહિ, યાવત દૂત અવધ્ય હોય છે. ” વગેરે વચનેથી અસકૃત તેમજ અસંમાનિત કરીને મને તેણે પિતાના ભવનના પાછલા બારણેથી બહાર કઢાવી મૂકે છે. એ સ. ૨૮ છે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy