SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ नास्त्यत्र संशयः । लक्ष्मीगौर्यादिदेव्या अपि स्वाभीष्टपतिप्राप्तिकामनया पूजनं लोके प्रसिद्धमस्ति । लौकिकमन्त्रशास्त्रे मन्त्ररत्नमज्जूषायां कामदेवाराधनस्याभी ष्टपतिलाभ हेतुत्वं निगदितम् - " कन्यामिष्टामवाप्नोति, सापीष्ट पतिमाप्नुयात् ॥ " इति । अधुनाऽपि परिणयनसमये कुलदेवपूजनं लोके क्रियमाणं दृश्यते । कामदेवोऽपि ज्ञाताधर्मकथासूत्रे उत्तर - यह कहना ठीक नहीं है क्यों कि मूर्ति पूजक जन अनङ्ग - सिद्धों की भी तो मूर्ति बनाकर उसकी पूजा किया करते हैं । यद्यपि सिद्धों की मूर्ति बनाने की आज्ञा शास्त्रों में नहीं कही गई है तो भी मूर्तिपूजक जन अपनी कल्पना से उनकी भी मूर्ति बनाकर पूजा करते ही हैं - उसी प्रकार लौकिकशास्त्र प्रसिद्ध अनङ्ग कामदेव की भी लोग अपनी कल्पनासुर मूर्ति बनाकर पूजते हैं । इस में आपत्ति की कौनसी बात है । लक्ष्मी, गौरी आदि देवियों की भी पूजा लोक में अपने को अभि लषित पनि प्राप्ति की कामना से स्त्रियों द्वारा की ही जाती है । लौकिक मन्त्र शास्त्र में मंत्ररत्नमंजूषा में कामदेव का आराधन - " कन्यामिष्टामवाप्नोति सापीष्टं पतिमाप्नुयात्' इस श्लाकार्धद्वारा इच्छित पति प्राप्ति का कारण कहा गया है । वर्तमान समय में भी देखो ! विवाह के समय में लोक में कुल देवता का पूजन किया ही जाता है यह कुल देवता का पूजन ही एक ઉત્તર—આ વાત ચેગ્ય નથી, કેમકે મૂર્તિ પૂજા કરનારા લેાકેા અનગ સિદ્ધોની મૂર્તિ મનાવીને તેની પૂજા કરતા રહે છે. જો કે શાસ્રોમાં સિધ્ધાની મૂર્તિ ખનાવવાની આજ્ઞા કરવામાં આવી નથી છતાંય મૂર્તિ પૂજક લેાકેા પેાતાની કલ્પનાથી તેમની પણ મૂર્તિ ખનાવીને પૂજા કરે જ છે. તેમજ લૌકિક શાસ્ત્ર પ્રસિદ્ધ અનંગ કામદેવની પણ લેાકેા પેાતાની કલ્પના મુજબ મૂર્તિ બનાવીને તેને પૂજે છે, આમાં વાંધા જેવી કાઈ વાત નથી. લક્ષ્મી, ગૌરી વગેરે દેવીએની પૂજા લેાકમાં પેાતાની ઇચ્છા મુજબ પતિ મેળવવાની કામનાથી સ્ત્રીએ વડે કરવામાં આવે જ છે. લૌકિક મંત્ર શાસ્ત્રમાં मंत्र रत्न मंभूषाभां अमहेवनुं आराधन “ कन्यामिष्टामवाप्नोति साभीष्ट पति माप्नुयात्” मा अर्द्धाश्सोऽ पछि प्रतिप्रासिनुं २७ मताववामां आव्युं छे. વમાન સમયમાં પણ આપણે જોઇએ તે લગ્નના સમયે લેાકમાં કુળ દેવતાનું પૂજન કરવામાં આવે જ છે. આ કુળદેવતાનું પૂજન જ એક રીતે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy