SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टी० अ० १४ तेतलिपुत्रप्रधानचरितवर्णनम् १७ 'जं मए कायव्वं ' यन्मया कर्तव्यम् , ततः खलु पद्मावती देवी तेतलिपुत्रमेवमवदत् ' एवं खलु कणगरहे राया वियंगेइ ' एवं खलु कनकरयो राजा व्यगर्यात हे देवाणुप्रिय ! मया पूर्वमेवकथितं-यत्कनकरथ उत्पन्नान्पुत्रान् विकृताऽजान कृत्वा मारयति । अहं च खलु देवानुप्रिय ! दारकं प्रजाता-जनितक्ती, 'तं' तस्मात् कारणात् त्वं खलु देवानुप्रिय ! एतं दारकं गृहाण यावत् तव च मम च सी संदिसंतु णं देवाणुप्पिया ! जमए कायव्वं ? तएणं पउमावई तेतलि पुत्तं एवं वयासी-एवं खलु कणगरहे राया जाव चियंगेइ, अहं च णं देवाणुप्पिया दारगं पयाया तं तुमं णं देवाणुप्पिया ! एयं दारगं गेहाहि) चलकर वह अंतः पुर के पृष्ठ भाग के द्वार से किसी को आने का पता न लगे इस रूप से वहां प्रविष्ट हुआ। प्रविष्ट होकर जहाँ पद्मावती देवी थी वहां गया। वहां जाकर उसने दोनों हाथ जिसमें जुडे हुए हैं और दशोनख जिसमें हैं ऐसी अंजलिको दक्षिण तरफ से घुमाकर बायें तरफ लेजाकर और मस्तकपर अंजलि को रखकर कहा-अर्थात् नमः स्कार कर पूछा हे देवानुप्रिये ! जो मुझे करने योग्य कार्य है उस के करने की आप आज्ञा दीजिये। इस के बाद पद्मावती देवी ने तेतलिपुत्र से इस प्रकार कहा-हे देवानुप्रिय ! मैंने तुमसे पहिले ही कह रक्खा है कि कनकरथ उत्पन्न हुए पुत्रों को विकृत अंग बनाकर मार डालता है। और मैंने हे देवानुप्रिय ! पुत्र को उत्पन्न किया है । इसलिये तुम हे देवासावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी-सं दिसंतु णं देवाणुप्पिया ! जंमए करणिज्जं तएणं परमावीइ देवी क्यासी-एवं खलु कणगरहे राया जार वियंगेइ अहं चणं देवानुप्रिया ! दारगं पयाया तं तुमं गंदेवाणुप्पिया ! एवं दारगं गेण्हाहि ) ત્યાં પહોંચીને રણવાસના પાછલા બારણેથી કેઈને ખબર પડે નહિ તેમ રણવાસમાં પ્રવિષ્ટ થઈ ગયે. પ્રવિષ્ટ થઈને તે જ્યાં પદ્માવતી દેવી હતી ત્યાં પહોંચે. ત્યાં પહોંચીને તેણે દશે નખે જેમાં છે એવા બંને હાથ જોડીને અંજલિ બનાવીને તેને જમણી બાજુથી ફેરવીને ડાબી બાજુ તરફ લઈ જઈને મસ્તક ઉપર અંજલિ મૂકીને આ પ્રમાણે કહ્યું-એટલે નમસ્કાર કરીને પૂછયું કે દેવાનપ્રિયે ! મારે લાયક જે કંઈ પણ કામ હોય તે મને કહો. ત્યાર પછી પદ્માવતી દેવીએ તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને મેં પહેલેથી કહી રાખ્યું છે કે રાજા કનકરથ ઉત્પન્ન થયેલા પુત્રને અંગહીન કરી નાખે છે. અને હે દેવાનુપ્રિય ! મારે પુત્ર થયું છે. હે દેવાનપ્રિય! એ બાળકને તમે લઈ જાઓ. श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy