SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा किं च-यथा लोके मुग्धानां सुवर्णमात्रसाम्येना शुद्धस्वर्णेऽपि प्रवृत्तिमवलोक्य शुद्धाशुद्धपरीक्षणाय विचक्षणैः कपच्छेदतापा आद्रियन्ते, तथाऽत्रापि परीक्षणीये श्रुतचारित्रलक्षणे धर्मे कपादयः समादरणीया भवन्ति । माणिवधादीनां पापस्थानानां यस्तु शास्त्रे प्रतिषेधः, तथा स्वाध्यायध्यानादीनां यश्च तत्र विधिः स धर्मकषः । प्राणिवधसंपर्कवति पूजने तु धर्मत्वबुद्धिर्मोहवशादेव भवति, शास्त्रे प्राणिवधस्य प्रतिषेधात् । अतस्तत्र नास्ति कषशुद्धिः। का ही कारण कहा है "पंचहिं ठाणेहिं जीवा दुग्गइं गच्छंति-तं जहा-पाणाइवाएणं, भुसावाएणं, अदिनादाणेणं, मेहुणेणं, परिग्गहेणं इति । (स्था- ५ ठा- १ उ.) इन पांचो स्थानों से जीव दुर्गति के पात्र बनते हैं - प्राणातिपात से, मृषावाद से, अदत्तादान से मैथुन से और परिग्रह से। किञ्च-लोक में जिस में जिस प्रकार भोलेभाले व्यक्तियों की सुवर्णमात्र की समानता से अशुद्ध स्वर्ण में भी यह सच्चा सुवर्ण है इस प्रकारकी प्रवृत्ति को देखकर सुवर्णपरीक्षक जन उसके सम्यक्त्व और असम्यत्क्व परीक्षाके लिये कष छेद और तप रूप उपायों का अवलम्बन करते हैं उसी प्रकार परीक्षणीय इस श्रुतचारित्ररूप धर्म की परीक्षा के लिये सूत्रकारों ने कषादिक परीक्षा के साधनों का उपयोग किया है प्राणिवधादिक पापस्थानों का शास्त्र में जो निषेध का विधान हुआ है तथा स्वाध्याय एवं अध्ययन आदि का जो वहां पर विधान किया गया है यही धर्म का कष है पूजन में यह धर्म कष नहीं है क्यों कि वह प्राणि वध के संपर्क से दूषित है-अतः फिर भी जो उसमें धर्म जीवा दुग्गई गच्छंति-तजहा-पाणाइवाएण, मुसावाएण', अदिन्नादाणेण', मेहणेण परिग्गहेण इति ) ( स्था. ५, ठा. १ उ. ) पांच स्थानाथी . તિને એગ્ય ઠરે છે-પ્રાણાતિપાતથી, મૃષાવાદથી, અદત્તાદાનથી, મિથુનથી અને પરિગ્રહથી. અને બીજું પણ કે લેકમાં જેમ ભેળા માણસની સુવર્ણ માત્રની સમાનતાથી અશુદ્ધ સુવર્ણમાં પણ “આ સેનું ખરું છે,” આ જાતની પ્રવૃત્તિ જોઈને સુવર્ણ પરીક્ષકો તેના ખરા-ખોટાની પરીક્ષા માટે કષ, છેદ અને તાપ રૂપ ઉપાયને આસરે લે છે, તેમજ પરીક્ષણીય આ શ્રતચરિત્ર રૂપ ધર્મની પરીક્ષા માટે સૂત્રકારોએ કષ વગેરે પરીક્ષાના સાધનોનો ઉપયોગ કર્યો છે. પાણિ વધ વગેરે પાપસ્થાનનું શાસ્ત્રમાં જે નિષેધ રૂ૫ વિધાન થયું છે તેમજ સ્વાધ્યાય અને અધ્યયન વગેરેનું જે ત્યાં વિધાન કરવામાં આવ્યું છે તે જ ધર્મની કટી-કષ છે. પૂજનમાં આ ધર્મ કષ નથી કેમકે તે પ્રાણિવધના સંપર્કથી દૂષિત છે. છતાં ય તેમાં ધર્મની બુદ્ધિ રાખવામાં આવે છે તે ફક્ત श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy