SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचा केचित्तु--अत्राभिगमशब्दार्थों निमित्तमपि, तच्च प्रतिमादि इति वदन्ति, तन्मोहनीयकर्मोदयविलसितम् -- अभिगमसम्यग्दर्शने हि प्रतिमानिमित्तकत्वं न संभवति श्रवणादिना क्षयोपशमहेतोरेव सद्गुरूपदेशस्यात्राभिगमन और दूसरा अभिगम । जो सम्यग्दर्शन जीवों को स्वभाव से ही होता है। सद्गुरु के उपदेश से जो जीव को प्राप्त होता है वह अभिगम सम्यग्दर्शन है । निसर्ग और अभिगम में अन्तरंग कारणदर्शन मोहनीय कर्म का क्षयोपशम आदि समान हैं परन्तु इसके होने पर भी जो जीव को सद्गुरु के उपदेश से प्राप्त होता है वह अभिगम और जो इसके विना प्राप्त होता है वह निसर्ग सम्यग्दर्शन है कोई २ व्यक्ति अभिगम शब्द का अर्थ निमित्त परक भी करते हैं और वह निमित्त "प्रतिमा आदि हैं " ऐसा मानते हैं। परन्तु यह उनका कथन केवल मोह कर्म का ही विलास है क्यों कि अभिगम सम्यग्दर्शन में प्रतिमा रूप निमित्त कला संभवित नहीं होती है-वहां तो श्रवण आदि से दर्शन मोहनीय कर्म के क्षयोपशम के कारणरूप सद्गुण के उपदेश का ही अभिगम शब्द से ग्रहण हुआ है। यदि सम्यग्दर्शन की उत्पत्ति में वह कारण होता तो उस का ग्रहण निमित्तरूप से होता परन्तु ऐसा तो होता नहीं है-कारण कि वह अचेतन है उस से प्रवचन के अर्थ का उपदेश होता नहीं है। प्रवचन के अर्थ के उपदेश सुनेविना श्रोता. ओं को प्रवचन का अर्थ ज्ञान कैसे हो सकता है ? अर्थज्ञान हुए विना છે. ૧ નિસર્ગ અને ૨ અભિગમ. સદ્દગુરુના ઉપદેશથી નહિ પણ જીવને સ્વભાવથી જ જે સમ્યગ્દર્શન થાય છે તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. સદગુરુના ઉપદેશથી જે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તે અભિગમ સમ્યગ્દર્શન છે. નિસર્ગ અને અભિગમમાં અંતરંગ કારણ દર્શનમેહનીય કમને ક્ષયોપશમ વગેરે સમાન જ છે, પણ એના હોવા છતાંય જીવને જે સદ્દગુરુના ઉપદેશથી મળે છે તે અભિગમ અને જે એના વગર મળે તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. કેટલીક વ્યક્તિઓ અભિગમ શબ્દનો અર્થ નિમિત્ત પરક પણ કરે છે અને તે નિમિત્ત “પ્રતિમા વગેરે છે” એવું માને છે. પણ આવું કથન તેમના ફક્ત મહ કર્મનો જ વિલાસ છે. કેમકે અભિગમ સમ્યગ્દર્શનમાં પ્રતિમા રૂપ નિમિતકતા સંભવિત થઈ શકે તેમ નથી. ત્યાં તે શ્રવણ વગેરેથી દશમેહનીય કર્મના ક્ષપશમના કારણરૂપ સદ્ગુણના ઉપદેશનું જ અભિગમ શબ્દથી ગ્રહણ થયું છે. જે સમ્યગ્દશનની ઉત્પત્તિમાં તે કારણે હેત તો તેનું ગ્રહણ નિમિત્ત રૂપથી થાત પણ આવું થતું નથી, કેમકે તે અચેતન છે. તેનાથી પ્રવચનના અર્થને ઉપદેશ થઈ શકતો નથી. પ્રવચનના અર્થને ઉપદેશ સાંભળ્યા વિના श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy