SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ - - ३७८ ज्ञाताधर्मकथासूत्रे धर्मालम्बनानि स्थानाङ्गसूत्रे भगवता प्रजातानि-- "धम्म णं चरमाणस्स पंच निस्साठाणा पण्णत्ता । तं जहा-छक्काया, गणो, राया, गिहवई, सरीरं " ॥ इति । भगवता धर्मालम्बनानि पञ्चैव कथितानि । तत्र " छक्काया" इत्युक्त्या गणराजादीनामपि संग्रहे सत्यपि पुनस्तेषां विशिष्योपन्यासः प्राधान्यख्यापनार्थः अन्यच्च-"धम्म चरमाणस्स पंच निस्साठाणा पण्णत्ता-तंजहा-छकाया, गणो, राया, गिहवई, सरीरं" इति-भगवान ने धर्म के छहकाय, गण, राजा, गाथापति और शरीर इस प्रकार ये छह आलम्बन स्थान स्थानाङ्गसूत्र में कहे हैं। इनमें जिन प्रतिमा का कथन नहीं किया है-इससे यह भली भांति विदित हो जाता है कि जिन प्रतिमा और उसका पूजन धर्म का अवलम्बन रूप नहीं है यदि जिन प्रतिमा का पूजन कार्य धर्म का अवलम्बनरूप सिद्धान्तकारों की दृष्टि में मान्य होता तो वे अवश्य इन स्थानों के कथन करते-जिस प्रकार छहकाय, गण, राजा इत्यादि का कथन किया है। यद्यपि "छहकाय" इस एक पद से हीगण, राजा आदि का स्वतः कथन सिद्ध हो जाता है, क्यों की इन सब का समावेश उसी एक पद में हो जाता है । फिर भी इनका भिन्न २ रूप से जो नाम निर्देष किया है उसका कारण ये धर्म के प्रधान आलम्बन रूप हैं इस बात को प्रकट करने के लिये ही किया गया है । इसी प्रकार भने यी ५५ धुंछ “धम्म चरमाणम्स पंच निस्साठाणा पण्णत्ता-त जहा छक्काया, गणो, राया, गिहवई, सरीर " इति, भगवान माना छ ।य, ગણ, રાજા, ગાથા પતિ અને શરીર આ રીતે છ આલંબનસ્થાન સ્થાનાંગ સૂત્રમાં કહ્યાં છે. આ બધામાં જિન પ્રતિમાનું કથન કરવામાં આવ્યું નથી. એનાથી આ સ્પષ્ટ રીતે જણાય છે કે જિનપ્રતિમા અને તેનું પૂજન ધર્મનું અવલંબના નથી. જે સિદ્ધાન્તકારોની દષ્ટિમાં જિન પ્રતિમાના પૂજનનું કાર્ય ધર્મના અવલંબન રૂપમાં માન્ય હેત તે તેઓ ચોક્કસ આ સ્થાનના કથનની સાથે સાથે તેમનું પણ કથન જેમ છ કાય, ગણુ. રાજા વગેરેનું કથન કર્યું છે તેમ કર્યું હોત. જે કે “ષકાય ” આ એક પદથી જ ગણ, રાજા વગેરેનું સ્વતઃ કથન સિદ્ધ થઈ જાય છે, કેમકે આ બધાને સમાવેશ તે એક પદમાં જ થઈ જાય છે, છતાંય આ બધાને સ્વતંત્ર રૂપમાં જે નામ નિર્દેશ કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સર્વે ધર્મના પ્રધાન આલંબનરૂપ છે, આ વાતને પ્રગટ કરવા માટે જ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે જે જિનપ્રતિમા પણ श्री शताधर्म थांग सूत्र :03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy