SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ CE अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा ३७७ जीवाश्चेतनादिलिङ्गव्यङ्गया एकेन्द्रियादयः तेषां दया रक्षणं जीवदयेति । हस्वत्वं माकृतमभवम् । धर्ममूलं भवतीति सर्वत्र क्रियाऽध्याहारः कार्यः । पतिमापूजनं विशुद्धपरिणामजनकत्वादुपादेयमितिकथनं निर्मूलम्-- धर्माङ्गेषु दयायाः प्राधान्यात् प्राथभ्यं वर्तते । हिंसासाध्यायां प्रतिमापूजायां दयाया अभावाद् धर्माङ्गत्वं न सिध्यति । तथा च विशुद्धात्मपरिणामरूपं धर्म प्रति कारणत्वं प्रतिमापूजनस्य न संभवति । अन्यच्च-- इस लोक में यही बात कही गई है। जीवों की दया करना सत्य बोलना, पर धन के हरण करने का त्याग करना, कुशील का त्यागना, क्षमाभाव रखना, पांचों इद्रियों को वश में रखना ये सब धर्म के मूल हैं । जिस प्रकार विना मूल-जड़ के वृक्ष की स्थिति आदि नहीं हो सकती है-उसी प्रकार उनके विना भी धर्मरूपी महावृक्ष की जीवात्मा ओं में स्थिरता नहीं हो सकती है जो व्यक्ति “ प्रतिमा के पूजने से विशुद्ध परिणामों की आत्मा में जागृति होती है " इस बात का सम र्थन करते हुए उपयोगिता सिद्ध करते हैं उनका यह कथन बिलकुल ही निर्मूल है क्यों कि धर्म में सर्वप्रथम स्थान दया को ही दिया गया है जीवों की हिंसा से साध्य इस प्रतिमापूजन में उस दया का संरक्षण ही नहीं होता है-इसलिये इसे धर्म का अंग कैसे माना जा सकता है जो धर्म का ही अंग नहीं बनता है उससे कैसे परिणामों में विशुद्धता की जागृति हो सकती है अतः यह प्रतिमापूजन धर्म प्राप्ति में कारण नहीं है ऐसा मानना चाहिये। આ લેકમાં એ જ વાત બતાવવામાં આવી છે કે જીવ ઉપર દયા કરવી, સત્ય બોલવું, પારકાના ધનને લઈ લેવાની વૃત્તિને દુર કરવી, કુશીલને ત્યાગ કર, ક્ષમાભાવ રાખ, પાંચ ઈન્દ્રિયોને વશમાં રાખવી આ બધાં ધર્મનાં મૂળ છે. જેમ મૂળ-જડ વગરનાં વૃક્ષની સ્થિતિ વગેરે જ થઈ શકે તેમ નથી તેમજ એમના વગર પણ ધમરૂપી મહાવૃક્ષની જીવાત્માઓમાં સ્થિરતા થઈ શકે તેમ નથી. જે વ્યક્તિ “પ્રતિમાના પૂજનથી વિશુદ્ધ પરિણામોની આત્મામાં જાગૃતિ થાય છે. ” આ વાતને યોગ્ય માનીને આની ઉપયોગિતા સિદ્ધ કરે છે, તેમનું આ કથન સાવ નિર્મળ-વ્યર્થ છે. કેમકે ધર્મમાં સૌ પ્રથમ સ્થાન દયાને જ આપવામાં આવે છે. જીવોની હિંસાથી સાધ્ય આ પ્રતિમા પૂજનમાં તે દયાની રક્ષા જ થતી નથી. એટલા માટે આને ધર્મનું અંગ કેવી રીતે માની શકીયે. અને જે ધર્મનું જ અંગ થઈ શકતું નથી તેનાથી કેવી રીતે પરિણામમાં વિશુદ્ધતાની જાગૃતિ થઈ શકે. એટલા માટે આ પ્રતિમાપૂજન ધર્મપ્રાપ્તિમાં કારણ નથી આમ માની લેવું જોઈએ. श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy