SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवषिणी टी० अ० १६ द्रौपदीचर्चा चारितानुवादवचनस्य विधायकत्वाङ्गीकारे मूर्याभदेवचरिते शस्त्रादिवस्तूनामर्चनस्य श्रूयमाणतया तन्मते तदपि विधेयं स्यात् । द्रौपद्यऽपि तत्र खलु प्रतिमायां भगवतोऽहंतः पूजनं न कृतम् , जैनप्रवचने प्रतिमापूजनस्य विधानाभावात् , प्रतिमापूजनस्य षट्कायजीवहिंसासाध्यतया जैनधर्मत्त्वाभावाच। तथाहि-प्रतिमापूजाऽङ्गीकारे तदर्थ षट्कायहिंसाऽवश्यंभाविनी, एवं च जाता है कि वह उन्हीं में चित्त लगाकर और मन को तन्मय करके इसे उभय काल में अवश्य करें। चरित के अनुवादक कथन करने वाले-वाक्य को यदि विधेय रूप से स्वीकार किया जाय तो सूर्याभदेवके चरित में सड़्गादि शस्त्र आदि वस्तुओं की भी पूजा सुनी जाती है-अतः उनमें भी पूज्यता आजानी चाहिये और इस प्रकार से पूजन के पक्षपातियों को उनका पूजन भी विधेय कोटि में मानलेना चाहिये। द्रौपदी ने भी वहां प्रतिमा में जो भगवान अर्हत की पूजन नहीं को उसका कारण यह है कि एक तो जैन प्रवचन में प्रतिमा पूजन के विधान का अभाव है और दूसरे-यह प्रतिमा पूजन षट् काय के जीवों की विराधना द्वारा साध्य होती है, इसलिये इस प्रतिमा पूजन में जिनेन्द्र द्वारा प्रतिपादित-धर्म आत्मकल्यणसोधकरूप सम्यग्दर्शनादिक का अभाव है। षटू काय के जीवों की विराधना से जो साध्य हुआ करता है वहां सच्चे धर्म के दर्शन तक भी दुर्लभ हैं अतः प्रतिमा पूजन ન હોય તેની એ ફરજ થઈ પડે છે કે તે તેમાં જ પિતાનું ચિત્ત પરેવીને મનને તલ્લીન કરીને તેને બંને કાળમાં અવશ્ય આચરે. ચરિતને અનુવાદક રૂપે બતાવનાર વાક્યને જે વિધેય રૂપમાં સ્વીકારવામાં આવે તે સૂર્યાભદેવના ચરિતમાં શસ્ત્ર વગેરે વસ્તુઓની પણ પૂજાની વાત સાંભળવામાં આવે છે. એથી તેમનામાં પણ પૂજ્યતા આવી જવી જોઈએ અને આ રીતે પૂજનના પક્ષપાતીઓએ તેમની પૂજા પણ વિધેયના રૂપમાં માન્ય કરવી જોઈએ. દ્રૌપદીએ પણ ત્યાં પ્રતિમામાં ભગવાન અહંતનું પૂજન કર્યું નથી તેનું કારણ એ છે કે પ્રથમ તે જૈન પ્રવચનમાં પ્રતિમા–પૂજનનું વિધાન નથી અને બીજું આ પ્રતિમા પૂજન ષકાયના જીવોની વિરાધના દ્વારા સંપન્ન હોય છે, તેથી આ પ્રતિમા પૂજનમાં જીનેન્દ્ર વડે પ્રતિપાદિત ધર્મ–આત્મકલ્યાણ સાધક રૂપ સમ્યગ્રદર્શન વગેરેને અભાવ છે. ષકાયના જીની વિરાધનાથી श्री शताधर्म थांग सूत्र :03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy