SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ अनगराधर्मामृतवर्षिणी टीका० अ० १६ सुकुमारिकाचरितवर्णनम् २११ हे देवानुप्रिये ! हे सुकुमारिके ! किं-कुतः खलु स्वम् अपहतमनः संकल्पा यावत् ध्यायसि ?, ततस्तदनन्तरं सा सुकुमारिका दारिका तां दासचेटीमेवमवादीत्-हे देवानुप्रिये ! एवं खलु सागरको दारको मां सुखप्रसुप्तां ज्ञात्वा मम पादुत्तिष्ठति, उत्थाय वासगृहद्वारम् ' अवगुणइ ' अवगुणयति अपावृणोति उद्घाटयति, 'यावत् प्रतिगतः ' यस्याः एव दिशः प्रादुर्भूतस्तामेव दिशं प्रतिगतः । ततस्तदनन्तरं खलु 'तो' ततो मुहूर्तान्तरेऽहं यावत्-प्रतिबुद्धा सती सागरदारकमपश्यन्ती शयनादुत्तिष्ठामि, उत्थाय तस्य मार्गणगवेषणं कुर्वती वासगृहस्य द्वारं विघाटितं पश्यामि गतः खलु स सागरकः' इति कृत्वा इति हेतोरहम् अपहतमनः संकल्पा यावद्चिन्ता मग्न देखा-देखकर उसने उससे पूछा कि हे देवानुप्रिये ! क्या कारण है जो आप अपहतमनः संकल्पा होकर चिन्ता मग्न बनी हुई हो ? इस दासचेटी के प्रश्नको सुनकर उस सुकुमारिका ने उस से कहा-देवानुप्रिये-सुनो-सागरदारक मुझे सुख प्रसुप्त जानकर मेरे पास से उठे और उठकर वासगृह के दरवाजे को खोलकर जहां से आये थे वहां चले गये है । (तए णं तओ अहं मुहुत्तंतरस्स जाव विहाडियं पासामि गएणं से सागरए त्तिकटु ओहयमाणं जाव झियायामि, तए णं सा दासचेडी सूमालियाए दारियाए एयम8 सोच्चा जेणेव सागरदत्ते तेणेव उवागच्छह ) उसके बाद ज्योंही मैं जगी-तो मैंने जब सागर दारक को अपने पास नहीं देखा तो में शय्या से उठ बैठी-और उठकर मैंने उनकी यहीं पर सब तरफ मार्गण गवेषणाकी उसमें मैंने वासगृह के दरवाजे उघडा पाया-तब मैं समझ જઈને તેણે સુકુમારિકા દારિકાને ચિંતામાં ગમગીન જોઈ જોઈને તેણે તેને પૂછયું કે હે દેવાનુપ્રિયે ! શા કારણથી તમે અપહત મનઃ સંકલ્પ થઈને ચિંતામાં બેઠા છે ? દાસ ચેટીના પ્રશ્નને સાંભળીને તે સુકુમારિકાએ તેને કહ્યુંકે હે દેવાનુપ્રિયે ! સાંભળે, સાગર દારક મને સુખેથી સૂતી જાણીને મારી પાસેથી ઉભા થયા અને ઉભા થઈને વાસગૃહના બારણાને ઉઘાડીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં જતા રહ્યા છે. (तएणं तओ अहं मुहुत्तंतरस्स जाब विहाडियं पासामि गएणं से सागरए त्ति कटु ओहयमणं जाव झियायामि, तएणं सा दासचेडी, सूमालियाए दारियाए एयमढे सोच्चा जेणेव सागरदत्ते तेणेव उवागच्छइ) . ત્યાર પછી જ્યારે હું જાગી ત્યારે મેં સાગર દારક ને મારી પાસે જોયે નહિં, હું શય્યા ઉપર ઉઠી અને બેઠી થઈ ગઈ અને ત્યાર પછી મેં અહીં જ તેમની બધે માર્ગણ–ગવેષણ કરી. મેં જ્યારે વાસગૃહના બારણાને ઉઘાડું જોયું ત્યારે હું સમજી ગઈ કે તેઓ ચાલ્યા ગયા છે. આ વિચારથી જ હું અપહત श्री शताधर्म थांग सूत्र :03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy